Dussehra 2022: મીઠાઈ ખાવાના શોખીન છો તો દશેરાના દિવસ પર બનાવો આ સ્વાદિષ્ટ મીઠાઈ

Dussehra 2022: દશેરાના દિવસે તમે જલેબી ફાફડા સિવાય કેટલીક સ્વાદિસ્ટ વાનગીઓનો આનંદ ઉઠાવી શકો છો. આ સ્વાદિસ્ટ મીઠાઈઓ તમે તમારા મહેમાનો પણ ખવડાવી દશેરાના દિવસનો આનંદ માણી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 10:14 PM
દશેરાનો તહેવાર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ અવસરે રાવણ દહન કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ તહેવાર પર કેટલીક મીઠાઈનો આનંદ પણ માણી શકે છે.

દશેરાનો તહેવાર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ અવસરે રાવણ દહન કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ તહેવાર પર કેટલીક મીઠાઈનો આનંદ પણ માણી શકે છે.

1 / 5
શીરો -  તે ઝડપથી બની જતી વાનગી છે, તેમાં સૂજી, ખાંડ, ઈલાયચી પાઉડર , સૂકા મેવા અને પાણીનો ઉપયોગ થાય છે.

શીરો - તે ઝડપથી બની જતી વાનગી છે, તેમાં સૂજી, ખાંડ, ઈલાયચી પાઉડર , સૂકા મેવા અને પાણીનો ઉપયોગ થાય છે.

2 / 5
ખીર - તે ભારતની એક પારંપરિક મીઠી વાનગી છે. તે ઘણા સારા સારા અવસરો પણ બનાવવામાં આવે છે.

ખીર - તે ભારતની એક પારંપરિક મીઠી વાનગી છે. તે ઘણા સારા સારા અવસરો પણ બનાવવામાં આવે છે.

3 / 5
માલપુઆ - તે દેશી ઘીમાં બનતી સ્વાદીસ્ટ મીઠાઈ છે. તેને રવા, મેદા, ખાંડ અને દૂધની મદદથી બનાવવામાં આવે છે.

માલપુઆ - તે દેશી ઘીમાં બનતી સ્વાદીસ્ટ મીઠાઈ છે. તેને રવા, મેદા, ખાંડ અને દૂધની મદદથી બનાવવામાં આવે છે.

4 / 5
શ્રીખંડ - તે એક હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ છે. તે દહીં, ખાંડ અને ઈલાયચી પાઉડરની મદદથી બનાવવામાં આવે છે.

શ્રીખંડ - તે એક હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ છે. તે દહીં, ખાંડ અને ઈલાયચી પાઉડરની મદદથી બનાવવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">