AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Juice Health Tips : શું ફળોનો રસ પીવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે? જાણો શું કહે છે નિષ્ણાતો!

સ્વાસ્થ્ય પ્રત્યે ઘણા લોકો તેમના દિવસની શરૂઆત તાજા ફળોના રસથી કરે છે. જોકે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દાવો કરવામાં આવે છે કે ફળોનો રસ ખરેખર સ્વાસ્થ માટે સારો છે કે નહીં.

| Updated on: May 28, 2026 | 8:48 AM
Share
નિષ્ણાતો માને છે કે ફળોનો રસ પીવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે કે નહીં આ પ્રશ્નનો જવાબ હા કે નામાં આપવા કરતાં તેની પાછળનું વિજ્ઞાન અને તેનું સેવન કેવી રીતે કરવું તે સમજવું વધુ મહત્વપૂર્ણ હોય છે.

નિષ્ણાતો માને છે કે ફળોનો રસ પીવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે કે નહીં આ પ્રશ્નનો જવાબ હા કે નામાં આપવા કરતાં તેની પાછળનું વિજ્ઞાન અને તેનું સેવન કેવી રીતે કરવું તે સમજવું વધુ મહત્વપૂર્ણ હોય છે.

1 / 7
ફળોનો રસ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે તેમાં અનેક પ્રકારના વિટામિન અને ખનિજો હોય છે. જો કે જ્યારે બ્લડ સુગર નિયંત્રણની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ થોડી અલગ હોય છે. નિષ્ણાતોના મતે ફળોનો રસ પીવું સીધું નુકસાનકારક નથી. પરંતુ તે તમે તેને કેટલું અને ક્યારે પીઓ છો તેના પર આધાર રાખે છે.

ફળોનો રસ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે તેમાં અનેક પ્રકારના વિટામિન અને ખનિજો હોય છે. જો કે જ્યારે બ્લડ સુગર નિયંત્રણની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ થોડી અલગ હોય છે. નિષ્ણાતોના મતે ફળોનો રસ પીવું સીધું નુકસાનકારક નથી. પરંતુ તે તમે તેને કેટલું અને ક્યારે પીઓ છો તેના પર આધાર રાખે છે.

2 / 7
નિષ્ણાતોના મતે, આખા ફળ અને રસ વચ્ચેનો સૌથી મોટો તફાવત ફાઇબરમાં હોય છે. આખા ફળમાં રહેલું ફાઇબર ખાંડની માત્રાને ઓછું કરે છે. જેના કારણે બ્લડ સુગરમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, આખા ફળ અને રસ વચ્ચેનો સૌથી મોટો તફાવત ફાઇબરમાં હોય છે. આખા ફળમાં રહેલું ફાઇબર ખાંડની માત્રાને ઓછું કરે છે. જેના કારણે બ્લડ સુગરમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે.

3 / 7
ફળોનો રસ બનાવતી વખતે ફાઇબર સંપૂર્ણપણે નીકળી જાય છે. તેનાથી ફળોમાં રહેલી કુદરતી ખાંડ (ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ) લોહીના પ્રવાહમાં પ્રવેશ કરી શકે છે. જે ઇન્સ્યુલિનના સ્તરમાં ઝડપથી વધારો કરી શકે છે.

ફળોનો રસ બનાવતી વખતે ફાઇબર સંપૂર્ણપણે નીકળી જાય છે. તેનાથી ફળોમાં રહેલી કુદરતી ખાંડ (ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ) લોહીના પ્રવાહમાં પ્રવેશ કરી શકે છે. જે ઇન્સ્યુલિનના સ્તરમાં ઝડપથી વધારો કરી શકે છે.

4 / 7
નિષ્ણાતો માને છે કે ફળોના રસમાં મધ્યમથી ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોઈ શકે છે. આનાથી શરીરમાં સુગરનું સ્તર વધી શકે છે. ઘણા ફળોનો ઉપયોગ એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે થાય છે. તેથી આપણે અજાણતાં મોટી માત્રામાં કુદરતી ખાંડનું સેવન કરે છે.

નિષ્ણાતો માને છે કે ફળોના રસમાં મધ્યમથી ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોઈ શકે છે. આનાથી શરીરમાં સુગરનું સ્તર વધી શકે છે. ઘણા ફળોનો ઉપયોગ એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે થાય છે. તેથી આપણે અજાણતાં મોટી માત્રામાં કુદરતી ખાંડનું સેવન કરે છે.

5 / 7
નિષ્ણાતોના મતે, ફળોનો રસ મધ્યમ માત્રામાં પીવાથી ડાયાબિટીસ થતી નથી. સમસ્યા રસમાં નહીં પરંતુ તેના વધુ પડતા સેવનની છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે ડાયાબિટીસ અથવા પ્રિડાયાબિટીસ ધરાવતા લોકો રસ કરતાં આખા ફળોને પ્રાથમિકતા આપે.

નિષ્ણાતોના મતે, ફળોનો રસ મધ્યમ માત્રામાં પીવાથી ડાયાબિટીસ થતી નથી. સમસ્યા રસમાં નહીં પરંતુ તેના વધુ પડતા સેવનની છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે ડાયાબિટીસ અથવા પ્રિડાયાબિટીસ ધરાવતા લોકો રસ કરતાં આખા ફળોને પ્રાથમિકતા આપે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Moong Dal Benefits : મગની દાળ ખાવાથી થશે આ 5 ફાયદા! વાળથી લઈને પાચનતંત્ર સુધી મળશે લાભ?

Follow Us
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">