AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Retirement : વિરાટ કોહલી IPLમાંથી ક્યારે લેશે નિવૃત્તિ? સાથી ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના સાથી ખેલાડીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી કોહલીના નિવૃત્તિ લેવા અંગે મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટ અને IPL 2025 દરમિયાન ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે ભારત માટે માત્ર ODI ફોર્મેટમાં અને IPLમાં RCB વતી રમે છે. ODIમાંથી પણ વિરાટની નિવૃત્તિની ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં IPLમાંથી કોહલી ક્યારે નિવૃત્તિ લેશે તેનો ખુલાસો થયો છે.

| Updated on: Aug 23, 2025 | 6:59 PM
Share
વિરાટ કોહલીના વિશ્વભરમાં કરોડો ચાહકો છે અને દરેક તેને IPLમાં શક્ય તેટલી વધુ મેચો રમતા જોવા માંગે છે. વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. એટલું જ નહીં, તેણે T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું છે. હવે તે ફક્ત ODI ફોર્મેટ અને IPLમાં  જ રમી રહ્યો છે.

વિરાટ કોહલીના વિશ્વભરમાં કરોડો ચાહકો છે અને દરેક તેને IPLમાં શક્ય તેટલી વધુ મેચો રમતા જોવા માંગે છે. વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. એટલું જ નહીં, તેણે T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું છે. હવે તે ફક્ત ODI ફોર્મેટ અને IPLમાં જ રમી રહ્યો છે.

1 / 5
વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વતી રમે છે. IPL 2025 દરમિયાન, વિરાટ કોહલીએ તેના સાથી ખેલાડીઓને એક મોટી વાત કહી હતી. તેણે IPL છોડવાની વાત પણ કરી હતી. RCB ક્રિકેટર સ્વસ્તિક ચિકારાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વતી રમે છે. IPL 2025 દરમિયાન, વિરાટ કોહલીએ તેના સાથી ખેલાડીઓને એક મોટી વાત કહી હતી. તેણે IPL છોડવાની વાત પણ કરી હતી. RCB ક્રિકેટર સ્વસ્તિક ચિકારાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

2 / 5
RCB તરફથી રમતા સ્વસ્તિક ચિકારાએ કહ્યું કે IPL 2025 દરમિયાન, વિરાટ ભૈયાએ કહ્યું હતું કે હું સંપૂર્ણ ફિટ ન હોઈશ ત્યાં સુધી ક્રિકેટ રમીશ. હું ઈમ્પેક્ટ પ્લેયરની જેમ નહીં રમું. હું સિંહની જેમ રમીશ. હું આખી 20 ઓવર ફિલ્ડિંગ કરીશ અને પછી બેટિંગ કરવા આવીશ. જે દિવસે હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમીશ, તે દિવસે હું ક્રિકેટને અલવિદા કહીશ.

RCB તરફથી રમતા સ્વસ્તિક ચિકારાએ કહ્યું કે IPL 2025 દરમિયાન, વિરાટ ભૈયાએ કહ્યું હતું કે હું સંપૂર્ણ ફિટ ન હોઈશ ત્યાં સુધી ક્રિકેટ રમીશ. હું ઈમ્પેક્ટ પ્લેયરની જેમ નહીં રમું. હું સિંહની જેમ રમીશ. હું આખી 20 ઓવર ફિલ્ડિંગ કરીશ અને પછી બેટિંગ કરવા આવીશ. જે દિવસે હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમીશ, તે દિવસે હું ક્રિકેટને અલવિદા કહીશ.

3 / 5
IPLમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે IPLમાં અત્યાર સુધી 267 મેચ રમી છે, જેમાં તેણે 39.55ની સરેરાશ અને 132.86ના સ્ટ્રાઈક રેટથી 8661 રન બનાવ્યા છે. તેણે IPLમાં આઠ સદી અને 63 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 113 રન છે.

IPLમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે IPLમાં અત્યાર સુધી 267 મેચ રમી છે, જેમાં તેણે 39.55ની સરેરાશ અને 132.86ના સ્ટ્રાઈક રેટથી 8661 રન બનાવ્યા છે. તેણે IPLમાં આઠ સદી અને 63 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 113 રન છે.

4 / 5
IPL 2025માં પણ, કોહલીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં 15 મેચમાં 54.75ની સરેરાશથી 657 રન બનાવ્યા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 73 રન અણનમ રહ્યો હતો. વિરાટના શાનદાર પ્રદર્શનને કારણે RCBએ 18 વર્ષમાં પહેલીવાર IPL ટાઈટલ જીત્યું હતું. (All Photo Credit : PTI / GETTY / RCB)

IPL 2025માં પણ, કોહલીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં 15 મેચમાં 54.75ની સરેરાશથી 657 રન બનાવ્યા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 73 રન અણનમ રહ્યો હતો. વિરાટના શાનદાર પ્રદર્શનને કારણે RCBએ 18 વર્ષમાં પહેલીવાર IPL ટાઈટલ જીત્યું હતું. (All Photo Credit : PTI / GETTY / RCB)

5 / 5

પહેલા T20, પછી ટેસ્ટ, હાલમાં ODI અને હવે IPLમાં વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
g clip-path="url(#clip0_868_265)">