IND vs ENG: ચોથી ટેસ્ટના બીજા દિવસની રમત પૂર્ણ, ઈંગ્લેન્ડના 353 સામે ટીમ ઈન્ડિયા 219/7
રાંચી ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 219 રન બનાવી લીધા છે. ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવ અણનમ પરત ફર્યા છે. આ પહેલા જો રુટની સદીની મદદથી ઈંગ્લેન્ડની ટીમે રાંચી ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં ભારત સામે 353 રન બનાવ્યા હતા. ભારત તરફથી જાડેજાએ ચાર વિકેટ લીધી હતી.
Latest News Updates
Most Read Stories