AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitish Rana કેપ્ટન બનતાની સાથે જ કાલી માના દર્શન કરવા પહોંચ્યા, IPL શરૂ થતા પહેલા આશીર્વાદ લીધા

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ નીતિશ રાણા કરશે. ટીમનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાના કારણે લીગમાં ભાગ લઈ રહ્યો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:36 AM
Share
 ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા જ તેના પર ઈજાનું નામ ગ્રહણ થઈ ગયું છે. તેની અસર ઘણી ટીમો પર જોવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર પણ ઈજાના કારણે લીગમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ નીતિશ રાણાને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા જ તેના પર ઈજાનું નામ ગ્રહણ થઈ ગયું છે. તેની અસર ઘણી ટીમો પર જોવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર પણ ઈજાના કારણે લીગમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ નીતિશ રાણાને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

1 / 5
 નીતિશ રાણા લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે પરંતુ તે પ્રથમ વખત આ ટીમની કેપ્ટનશીપ કરશે. આ સાથે જ ટીમને ચંદ્રકાંત પંડિતના રૂપમાં નવો કોચ પણ મળ્યો છે. નવી સિઝનમાં નવા પ્રવાસ પહેલા બંને માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા

નીતિશ રાણા લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે પરંતુ તે પ્રથમ વખત આ ટીમની કેપ્ટનશીપ કરશે. આ સાથે જ ટીમને ચંદ્રકાંત પંડિતના રૂપમાં નવો કોચ પણ મળ્યો છે. નવી સિઝનમાં નવા પ્રવાસ પહેલા બંને માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા

2 / 5
નીતીશ રાણા અને ચંદ્રકાંત મંગળવારે નવરાત્રમાં  મા કાલીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બંનેએ કોલકાતાના કાલીઘાટ મંદિરમાં પૂજા કરી હતી. KKRએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંનેના અનેક ફોટો શેર કર્યા છે.

નીતીશ રાણા અને ચંદ્રકાંત મંગળવારે નવરાત્રમાં મા કાલીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બંનેએ કોલકાતાના કાલીઘાટ મંદિરમાં પૂજા કરી હતી. KKRએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંનેના અનેક ફોટો શેર કર્યા છે.

3 / 5
 કોલકાતા નાઈટ રાઈડર્સ ગત સિઝનમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ આવી હતી. તેણે અહીં 14માંથી છ મેચ જીતી હતી. શાનદાર શરૂઆત હોવા છતાં, તે 12 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહીં. નવા કોચ અને નવા કેપ્ટન સાથે ટીમ વધુ સારું પ્રદર્શન કરવા માંગશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ ગત સિઝનમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ આવી હતી. તેણે અહીં 14માંથી છ મેચ જીતી હતી. શાનદાર શરૂઆત હોવા છતાં, તે 12 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહીં. નવા કોચ અને નવા કેપ્ટન સાથે ટીમ વધુ સારું પ્રદર્શન કરવા માંગશે.

4 / 5
છેલ્લી ત્રણ સિઝનમાં KKRએ ચાર વખત કેપ્ટન બદલ્યો છે. નીતીશ રાણા પહેલા શ્રેયસ અય્યર છેલ્લી સિઝનમાં કેપ્ટન હતો. અને તે પહેલા ઓયન મોર્ગન અને દિનેશ કાર્તિક પણ આ ટીમની કમાન સંભાળી ચુક્યા છે. 2018થી KKR સાથે જોડાયેલા રાણાને પહેલીવાર આ તક મળી રહી છે. રાણાએ સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીની કેપ્ટનશીપ કરી છે.(PC- KKR Twitter)

છેલ્લી ત્રણ સિઝનમાં KKRએ ચાર વખત કેપ્ટન બદલ્યો છે. નીતીશ રાણા પહેલા શ્રેયસ અય્યર છેલ્લી સિઝનમાં કેપ્ટન હતો. અને તે પહેલા ઓયન મોર્ગન અને દિનેશ કાર્તિક પણ આ ટીમની કમાન સંભાળી ચુક્યા છે. 2018થી KKR સાથે જોડાયેલા રાણાને પહેલીવાર આ તક મળી રહી છે. રાણાએ સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીની કેપ્ટનશીપ કરી છે.(PC- KKR Twitter)

5 / 5
Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">