AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs RCB : પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બદલ્યો કેપ્ટન

IPL 2025ની ક્વોલિફાયર-1 મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. RCBએ આ મહત્વપૂર્ણ મેચમાં એક મોટો નિર્ણય લીધો હતો અને પંજાબ કિંગ્સ સામે કેપ્ટન જ બદલી કાઢ્યો હતો. RCBને અંતિમ મેચમાં જીત અપાવનાર કેપ્ટન જીતેશ શર્માને કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો હતો.

| Updated on: May 29, 2025 | 9:00 PM
Share
IPL 2025ની ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચની સૌથી મહત્વની વાત એ છે કે બેંગલુરુએ પોતાનો કેપ્ટન જ બદલી કાઢ્યો હતો.

IPL 2025ની ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચની સૌથી મહત્વની વાત એ છે કે બેંગલુરુએ પોતાનો કેપ્ટન જ બદલી કાઢ્યો હતો.

1 / 6
છેલ્લી મેચમાં બેંગલુરુને શાનદાર જીત અપાવનાર જીતેશ શર્માને કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, બેંગલુરુના રેગ્યુલર કેપ્ટન રજત પાટીદારને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે, કારણ કે તે ફિટ થઈ ગયો છે.

છેલ્લી મેચમાં બેંગલુરુને શાનદાર જીત અપાવનાર જીતેશ શર્માને કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, બેંગલુરુના રેગ્યુલર કેપ્ટન રજત પાટીદારને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે, કારણ કે તે ફિટ થઈ ગયો છે.

2 / 6
પાટીદાર છેલ્લી 2 મેચ માટે સંપૂર્ણપણે ફિટ નહોતો, તેથી તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો અને ટીમની કેપ્ટનશીપ જીતેશ શર્માના હાથમાં હતી.

પાટીદાર છેલ્લી 2 મેચ માટે સંપૂર્ણપણે ફિટ નહોતો, તેથી તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો અને ટીમની કેપ્ટનશીપ જીતેશ શર્માના હાથમાં હતી.

3 / 6
ટોસ જીત્યા પછી, રજત પાટીદારે બોલિંગ કરવાનું પસંદ કર્યું અને તેણે આનું એક ખાસ કારણ જણાવ્યું. પાટીદારે કહ્યું કે પિચ ખૂબ જ કઠિન છે અને તેના પર ઘાસ છે, તેથી શરૂઆતમાં બોલિંગ મદદરૂપ થઈ શકે છે.

ટોસ જીત્યા પછી, રજત પાટીદારે બોલિંગ કરવાનું પસંદ કર્યું અને તેણે આનું એક ખાસ કારણ જણાવ્યું. પાટીદારે કહ્યું કે પિચ ખૂબ જ કઠિન છે અને તેના પર ઘાસ છે, તેથી શરૂઆતમાં બોલિંગ મદદરૂપ થઈ શકે છે.

4 / 6
પાટીદારે કહ્યું કે સોલ્ટ અને વિરાટે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે તેની પાસેથી પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખે છે. બીજી તરફ, પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો.

પાટીદારે કહ્યું કે સોલ્ટ અને વિરાટે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે તેની પાસેથી પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખે છે. બીજી તરફ, પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો.

5 / 6
RCBની પ્લેઈંગ ઈલેવન : ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રજત પાટીદાર, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા. (All Photo Credit : PTI)

RCBની પ્લેઈંગ ઈલેવન : ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રજત પાટીદાર, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા. (All Photo Credit : PTI)

6 / 6

IPL 2025માં RCBનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. શું RCB પહેલીવાર IPL ચેમ્પિયન બની શકશે? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">