AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ચેતેશ્વર પુજારાએ ‘શૂન્ય’ પર આઉટ થવાનો બનાવ્યો નવો રેકોર્ડ, ‘ગોલ્ડન ડક’ ગુમાવી વિકેટ

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ની પ્રથમ ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ખાતું પણ ખોલી શક્યો ન હતો, તે પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:51 PM
Share
સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ના પહેલા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) ના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને કેએલ રાહુલે (KL Rahul) સદીની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 117 રન જોડ્યા હતા. ભારતીય ઓપનરોએ પણ અડધી સદી ફટકારી હતી. મયંક અગ્રવાલે 60 રન અને કેએલ રાહુલે પણ ફિફ્ટી ફટકારી હતી. જોકે સેન્ચુરિયનની પીચ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) માટે અનલકી સાબિત થઈ હતી.

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ના પહેલા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) ના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને કેએલ રાહુલે (KL Rahul) સદીની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 117 રન જોડ્યા હતા. ભારતીય ઓપનરોએ પણ અડધી સદી ફટકારી હતી. મયંક અગ્રવાલે 60 રન અને કેએલ રાહુલે પણ ફિફ્ટી ફટકારી હતી. જોકે સેન્ચુરિયનની પીચ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) માટે અનલકી સાબિત થઈ હતી.

1 / 6
એક તરફ જ્યાં કેએલ રાહુલ-મયંક અગ્રવાલે શાનદાર અડધી સદી ફટકારી હતી, તો બીજી તરફ પૂજારા પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. પૂજારાએ કીગન પીટરસનને લુંગી એનગીડી ના બોલ પર કેચ આપ્યો અને તે ગોલ્ડન ડક પર આઉટ થયો.

એક તરફ જ્યાં કેએલ રાહુલ-મયંક અગ્રવાલે શાનદાર અડધી સદી ફટકારી હતી, તો બીજી તરફ પૂજારા પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. પૂજારાએ કીગન પીટરસનને લુંગી એનગીડી ના બોલ પર કેચ આપ્યો અને તે ગોલ્ડન ડક પર આઉટ થયો.

2 / 6
ચેતેશ્વર પૂજારા તેની ટેસ્ટ કારકિર્દીમાં બીજી વખત ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. પ્રથમ વખત પણ તે સેન્ચુરિયનમાં જ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. પુજારા 2018 માં '0' પર રનઆઉટ થયો હતો અને તે સમયે પણ તેને આઉટ કરવામાં લુંગી એનગિડીનો હાથ હતો.

ચેતેશ્વર પૂજારા તેની ટેસ્ટ કારકિર્દીમાં બીજી વખત ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. પ્રથમ વખત પણ તે સેન્ચુરિયનમાં જ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. પુજારા 2018 માં '0' પર રનઆઉટ થયો હતો અને તે સમયે પણ તેને આઉટ કરવામાં લુંગી એનગિડીનો હાથ હતો.

3 / 6
જણાવી દઈએ કે ચેતેશ્વર પુજારા ટેસ્ટ ક્રિકેટમાં 9 વખત શૂન્ય પર આઉટ થયો છે. ત્રીજા નંબર પર ભારત તરફથી રમતા આ સૌથી વધુ બેટ્સમેન છે. દિલીપ વેંગસરકર 8 વખત શૂન્ય અને રાહુલ દ્રવિડ 7 વખત આઉટ થયા છે.

જણાવી દઈએ કે ચેતેશ્વર પુજારા ટેસ્ટ ક્રિકેટમાં 9 વખત શૂન્ય પર આઉટ થયો છે. ત્રીજા નંબર પર ભારત તરફથી રમતા આ સૌથી વધુ બેટ્સમેન છે. દિલીપ વેંગસરકર 8 વખત શૂન્ય અને રાહુલ દ્રવિડ 7 વખત આઉટ થયા છે.

4 / 6
ચેતેશ્વર પૂજારા તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ 38 ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો નહોતો, પરંતુ ડિસેમ્બર 2020 થી, તેણે 4 વખત 0 પર તેની વિકેટ ગુમાવી છે

ચેતેશ્વર પૂજારા તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ 38 ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો નહોતો, પરંતુ ડિસેમ્બર 2020 થી, તેણે 4 વખત 0 પર તેની વિકેટ ગુમાવી છે

5 / 6
ચેતેશ્વર પૂજારાનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. આ વર્ષે પૂજારાએ 25 ઇનિંગ્સમાં 28.58ની એવરેજથી 686 રન બનાવ્યા છે. વર્ષ 2021માં તે 3 વખત 0 પર આઉટ થયો છે. તે જ સમયે, તેના બેટમાં છેલ્લા બે વર્ષથી ટેસ્ટ સદી નથી.

ચેતેશ્વર પૂજારાનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. આ વર્ષે પૂજારાએ 25 ઇનિંગ્સમાં 28.58ની એવરેજથી 686 રન બનાવ્યા છે. વર્ષ 2021માં તે 3 વખત 0 પર આઉટ થયો છે. તે જ સમયે, તેના બેટમાં છેલ્લા બે વર્ષથી ટેસ્ટ સદી નથી.

6 / 6

 

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">