AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: રવિચંદ્નન અશ્વિને મોહાલીમાં મેળવી ખાસ ઉપલ્બ્ધી, એક મેચ ઓછી રમીને પણ દિગ્ગજને છોડી દીધો પાછળ

ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી મોટા મેચ-વિનર તરીકે ઉભરી ચુકેલ અશ્વિન (Ashwin) દરેક મેચ સાથે તેના આંકડા અને રેકોર્ડમાં સુધારો કરવાનું ચાલુ રાખે છે, મોહાલી (Mohali Test) માં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે અશ્વિને વધુ એક સિદ્ધિ પોતાના નામે મેળવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 8:47 PM
Share

 

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તેની સામે ટકી રહેવું બેટ્સમેન માટે આસાન નથી હોતું. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મેચ-વિનર તરીકે ઉભરી ચુકેલ અશ્વિન દરેક મેચ સાથે તેના આંકડા અને રેકોર્ડમાં સુધારો કરવાનું ચાલુ રાખે છે, મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે અશ્વિને વધુ એક સિદ્ધિ પોતાના નામે મેળવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તેની સામે ટકી રહેવું બેટ્સમેન માટે આસાન નથી હોતું. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મેચ-વિનર તરીકે ઉભરી ચુકેલ અશ્વિન દરેક મેચ સાથે તેના આંકડા અને રેકોર્ડમાં સુધારો કરવાનું ચાલુ રાખે છે, મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે અશ્વિને વધુ એક સિદ્ધિ પોતાના નામે મેળવી છે.

1 / 5
અનુભવી ભારતીય સ્પિનર ​​અશ્વિને 5 માર્ચ શનિવારના રોજ શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી. આમાં બીજી વિકેટ ધનંજય ડી સિલ્વાની હતી, જેને અશ્વિને LBW કર્યો હતો. આ સાથે અશ્વિને ન્યૂઝીલેન્ડના મહાન ઝડપી બોલર રિચર્ડ હેડલીને પાછળ છોડી દીધો છે.

અનુભવી ભારતીય સ્પિનર ​​અશ્વિને 5 માર્ચ શનિવારના રોજ શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી. આમાં બીજી વિકેટ ધનંજય ડી સિલ્વાની હતી, જેને અશ્વિને LBW કર્યો હતો. આ સાથે અશ્વિને ન્યૂઝીલેન્ડના મહાન ઝડપી બોલર રિચર્ડ હેડલીને પાછળ છોડી દીધો છે.

2 / 5
અશ્વિનની આ 432મી ટેસ્ટ વિકેટ હતી અને આ રીતે તેણે હેડલી (431) ને પાછળ છોડી દીધો હતો. હેડલીએ 86 ટેસ્ટમાં આટલી વિકેટ લીધી હતી અને અશ્વિને માત્ર 85 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી, જે તેના કરતા એક ઓછી છે.

અશ્વિનની આ 432મી ટેસ્ટ વિકેટ હતી અને આ રીતે તેણે હેડલી (431) ને પાછળ છોડી દીધો હતો. હેડલીએ 86 ટેસ્ટમાં આટલી વિકેટ લીધી હતી અને અશ્વિને માત્ર 85 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી, જે તેના કરતા એક ઓછી છે.

3 / 5
હેડલી 1993 સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, જેનો રેકોર્ડ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે તોડ્યો હતો. કપિલે તેની કારકિર્દીમાં 434 વિકેટ લઈને લગભગ 7 વર્ષ સુધી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને હવે અશ્વિન પાસે આ મેચમાં કપિલને પાછળ છોડવાની તક છે. કપિલને પાછળ છોડવા માટે અશ્વિનને માત્ર 3 વિકેટની જરૂર છે.

હેડલી 1993 સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, જેનો રેકોર્ડ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે તોડ્યો હતો. કપિલે તેની કારકિર્દીમાં 434 વિકેટ લઈને લગભગ 7 વર્ષ સુધી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને હવે અશ્વિન પાસે આ મેચમાં કપિલને પાછળ છોડવાની તક છે. કપિલને પાછળ છોડવા માટે અશ્વિનને માત્ર 3 વિકેટની જરૂર છે.

4 / 5
અશ્વિનની બે વિકેટની મદદથી ભારતે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કોર માત્ર 104 રન થઈ શક્યો હતો. આવી સ્થિતિમાં આશા રાખી શકાય કે ત્રીજા દિવસે અશ્વિન વધુ 3 વિકેટ લઈને કપિલને પાછળ છોડી દેશે.

અશ્વિનની બે વિકેટની મદદથી ભારતે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કોર માત્ર 104 રન થઈ શક્યો હતો. આવી સ્થિતિમાં આશા રાખી શકાય કે ત્રીજા દિવસે અશ્વિન વધુ 3 વિકેટ લઈને કપિલને પાછળ છોડી દેશે.

5 / 5

 

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">