AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ટીમ ઇન્ડીયાનો હિસ્સો રહેલા આ સ્ટાર ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં એક પણ બોલ રમ્યા વિના પ્રવાસ પૂરો કરી પરત આવશે

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ માંચેસ્ટરમાં રમાનારી હતી. જોકે કોરોનાને લઇને તે મેચ રદ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 7:11 AM
Share

 

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણી ચાર મેચ બાદ જ સમાપ્ત થઈ. શ્રેણીની છેલ્લી મેચ કોરોનાને કારણે રદ થઈ ગઈ. આ સાથે, આ શ્રેણીમાં તકની રાહ જોઈ રહેલા કેટલાક ખેલાડીઓની છેલ્લી આશા પણ સમાપ્ત થઈ ગઈ હતી.

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણી ચાર મેચ બાદ જ સમાપ્ત થઈ. શ્રેણીની છેલ્લી મેચ કોરોનાને કારણે રદ થઈ ગઈ. આ સાથે, આ શ્રેણીમાં તકની રાહ જોઈ રહેલા કેટલાક ખેલાડીઓની છેલ્લી આશા પણ સમાપ્ત થઈ ગઈ હતી.

1 / 6
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શાનદાર રમત બતાવનાર હનુમા વિહારી પણ કોઇપણ મેચ રમ્યા વગર પરત ફરશે. તેને પ્રારંભિક ટીમમાં જ સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ચારેય ટેસ્ટમાં તેને તક મળી ન હતી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શાનદાર રમત બતાવનાર હનુમા વિહારી પણ કોઇપણ મેચ રમ્યા વગર પરત ફરશે. તેને પ્રારંભિક ટીમમાં જ સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ચારેય ટેસ્ટમાં તેને તક મળી ન હતી.

2 / 6
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી મેચ માટે પ્રસિદ્ધ કૃષ્ણાંને ટીમમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ઝડપી બોલરે આ વર્ષે ડેબ્યૂ કર્યું હતું. ઇંગ્લેન્ડ પ્રવાસ પર તે સ્ટેન્ડબાય યાદીમાં હતો અને ટીમ ઇન્ડિયા સાથે તાલીમ અને મુસાફરી કરી રહ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી મેચ માટે પ્રસિદ્ધ કૃષ્ણાંને ટીમમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ઝડપી બોલરે આ વર્ષે ડેબ્યૂ કર્યું હતું. ઇંગ્લેન્ડ પ્રવાસ પર તે સ્ટેન્ડબાય યાદીમાં હતો અને ટીમ ઇન્ડિયા સાથે તાલીમ અને મુસાફરી કરી રહ્યો છે.

3 / 6
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને પણ આ શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. વિકેટકીપર તરીકે ટીમની પ્રથમ પસંદગી ઋષભ પંત હતો. સાહાને ઈંગ્લેન્ડની પીચ પર ભરોસો બતાવવામાં આવ્યો ન હતો.

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને પણ આ શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. વિકેટકીપર તરીકે ટીમની પ્રથમ પસંદગી ઋષભ પંત હતો. સાહાને ઈંગ્લેન્ડની પીચ પર ભરોસો બતાવવામાં આવ્યો ન હતો.

4 / 6
ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.

ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.

5 / 6
ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.

ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.

6 / 6
Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">