AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : 2 ખેલાડીઓનું નસીબ ચમક્યું, પહેલી વખત ODI ટીમમાં સ્થાન મળ્યું

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત 19 ઓક્ટોમ્બરથી થવા જઈ રહી છે. સૌથી પહેલા બંન્ને ટીમો વચ્ટે વનડે સીરિઝ રમાશે. આ સીરિઝ માટે ટીમમાં 2 નવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ બંન્ને ખેલાડીઓ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝનો ભાગ છે.

| Updated on: Oct 05, 2025 | 9:48 AM
Share
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 19 ઓક્ટોમ્બરથી શરુ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. વનડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની પણ પસંદગી કરવામાં આવી છે. જે માર્ચ 2025 બાદ પહેલી વખત ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 19 ઓક્ટોમ્બરથી શરુ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. વનડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની પણ પસંદગી કરવામાં આવી છે. જે માર્ચ 2025 બાદ પહેલી વખત ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે.

1 / 8
તેમજ શુભમન ગિલ ટીમની કમાન સંભાળશે. તો શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ટીમમાં 2 નવા ખેલાડીઓની પણ એન્ટ્રી થઈ છે. આ ખેલાડી ટેસ્ટ અને ટી20માં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ વનડે ટીમમાં જગ્યા બનાવવામાં સફર રહ્યા છે.

તેમજ શુભમન ગિલ ટીમની કમાન સંભાળશે. તો શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ટીમમાં 2 નવા ખેલાડીઓની પણ એન્ટ્રી થઈ છે. આ ખેલાડી ટેસ્ટ અને ટી20માં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ વનડે ટીમમાં જગ્યા બનાવવામાં સફર રહ્યા છે.

2 / 8
આ 2 ખેલાડીઓને પહેલી વખત ODI ટીમમાં સ્થાન મળ્યું,ટીમ ઈન્ડિયા આ પ્રવાસ પર 3 વનડે 5 ટી20 મેચની સીરિઝ રમવાની છે. પ્રવાસની શરુઆત વનડે સીરિઝની સાથે થશે. ચેમ્પિયન ટ્રોફી જીત્યાબાદ ભારતીય ટીમ પહેલી વખત કોઈ વનડે સીરિઝ રમશે. આ સીરિઝ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

આ 2 ખેલાડીઓને પહેલી વખત ODI ટીમમાં સ્થાન મળ્યું,ટીમ ઈન્ડિયા આ પ્રવાસ પર 3 વનડે 5 ટી20 મેચની સીરિઝ રમવાની છે. પ્રવાસની શરુઆત વનડે સીરિઝની સાથે થશે. ચેમ્પિયન ટ્રોફી જીત્યાબાદ ભારતીય ટીમ પહેલી વખત કોઈ વનડે સીરિઝ રમશે. આ સીરિઝ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

3 / 8
આ પહેલી તક છે. જ્યારે બંન્ને ખેલાડીઓને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલી વખત છે જ્યારે બંન્ને ખેલાડીઓ ભારતીય વનડે ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. બંન્ને ખેલાડીઓ હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝનો ભાગ છે.

આ પહેલી તક છે. જ્યારે બંન્ને ખેલાડીઓને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલી વખત છે જ્યારે બંન્ને ખેલાડીઓ ભારતીય વનડે ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. બંન્ને ખેલાડીઓ હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝનો ભાગ છે.

4 / 8
ધ્રુવ જુરેલનું હાલમાં ખુબ જ સુંદર પ્રદર્શન રહ્યું છે. તેમણે હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 6 ટેસ્ટ અને 4 ટી20 મેચ રમી છે.

ધ્રુવ જુરેલનું હાલમાં ખુબ જ સુંદર પ્રદર્શન રહ્યું છે. તેમણે હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 6 ટેસ્ટ અને 4 ટી20 મેચ રમી છે.

5 / 8
નીતિશ કુમાર રેડ્ડીએ પણ ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 8 ટેસ્ટ અને 4 ટી20 મેચ રમી છે. નીતિશ કુમાર રેડ્ડી ગત્ત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ટીમનો ભાગ હતો. જ્યાં તેમણે સદી ફટકારી હતી.

નીતિશ કુમાર રેડ્ડીએ પણ ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 8 ટેસ્ટ અને 4 ટી20 મેચ રમી છે. નીતિશ કુમાર રેડ્ડી ગત્ત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ટીમનો ભાગ હતો. જ્યાં તેમણે સદી ફટકારી હતી.

6 / 8
 તમને જણાવી દઈએ કે, સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંત ઈજાના કારણે પ્રવાસનો ભાગ નથી. જેને લઈ ધ્રુવ જુરેલને ટીમમાં રાખવામાં આવ્યો છે પરંતુ વનડે ટીમમાં કે.એલ રાહુલ પણ સામેલ છે। જે વિકેટકીપર ટીમની પહેલી પસંદ રહેશે. ત્યારે જુરેલ સીરિઝમાં કે.એલ રાહુલના બેકઅપ વિકેટકીપરના રુપમાં કામ કરશે. જેને લઈ તેનું રમવું મુશ્કેલ છે.

તમને જણાવી દઈએ કે, સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંત ઈજાના કારણે પ્રવાસનો ભાગ નથી. જેને લઈ ધ્રુવ જુરેલને ટીમમાં રાખવામાં આવ્યો છે પરંતુ વનડે ટીમમાં કે.એલ રાહુલ પણ સામેલ છે। જે વિકેટકીપર ટીમની પહેલી પસંદ રહેશે. ત્યારે જુરેલ સીરિઝમાં કે.એલ રાહુલના બેકઅપ વિકેટકીપરના રુપમાં કામ કરશે. જેને લઈ તેનું રમવું મુશ્કેલ છે.

7 / 8
તેમજ હાર્દિક પંડ્યા પણ ઈજાનેકારણે પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી. જેને લઈ નીતિશ કુમાર રેડ્ડીને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરના રુપમાં ટીમમાં રમતો જોવા મળી શકે છે.

તેમજ હાર્દિક પંડ્યા પણ ઈજાનેકારણે પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી. જેને લઈ નીતિશ કુમાર રેડ્ડીને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરના રુપમાં ટીમમાં રમતો જોવા મળી શકે છે.

8 / 8

ધ્રુવનું પૂરું નામ ધ્રુવચંદ જુરેલ છે. તેમના પિતા નેમ સિંહ જુરેલ ભારતીય સેનામાં હતા અને 1999 કારગિલ યુદ્ધ લડ્યા હતા.ધ્રુવ જુરેલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">