T20 વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નથી, 3 હોમ શ્રેણીનું શેડ્યૂલ BCCIએ કર્યું જાહેર

ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડ કપ 2024માં વ્યસ્ત છે, જ્યાં તે ખિતાબના દુકાળને ખતમ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આવું થશે કે નહીં તે તો આગામી દિવસોમાં ખબર પડશે, પરંતુ વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નહીં મળે, આ પછી પણ રોહિત શર્મા અને તેની ટીમ ખૂબ જ વ્યસ્ત રહેશે. ખાસ કરીને તેની હોમ સિઝનમાં. ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં મહત્વપૂર્ણ શ્રેણી રમવાની છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે.

| Updated on: Jun 20, 2024 | 6:01 PM
T20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂને રમાશે. વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે 5 T20 મેચ રમવાની છે. આ પછી ટીમ શ્રીલંકા જશે જ્યાં વનડે અને T20 સિરીઝ રમશે.

T20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂને રમાશે. વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે 5 T20 મેચ રમવાની છે. આ પછી ટીમ શ્રીલંકા જશે જ્યાં વનડે અને T20 સિરીઝ રમશે.

1 / 5
શ્રીલંકા સિરીઝ બાદ ભારતીય ટીમની હોમ સિરીઝ શરૂ થશે, જે સપ્ટેમ્બરથી ચાલુ થશે અને અને ફેબ્રુઆરી સુધી ચાલશે. ટીમ ઈન્ડિયા આ દરમિયાન બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની યજમાની કરશે.

શ્રીલંકા સિરીઝ બાદ ભારતીય ટીમની હોમ સિરીઝ શરૂ થશે, જે સપ્ટેમ્બરથી ચાલુ થશે અને અને ફેબ્રુઆરી સુધી ચાલશે. ટીમ ઈન્ડિયા આ દરમિયાન બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની યજમાની કરશે.

2 / 5
ટીમ ઈન્ડિયા આ ટીમો સામે કુલ 5 ટેસ્ટ મેચ રમશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025નો ભાગ છે. આ સિવાય ભારતીય ટીમ 8 T20 મેચ અને પછી 3 ODI મેચ પણ રમશે, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રમાશે.

ટીમ ઈન્ડિયા આ ટીમો સામે કુલ 5 ટેસ્ટ મેચ રમશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025નો ભાગ છે. આ સિવાય ભારતીય ટીમ 8 T20 મેચ અને પછી 3 ODI મેચ પણ રમશે, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રમાશે.

3 / 5
પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની યજમાની કરશે, જેમાં 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમવાની છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે અને બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે 3 અઠવાડિયામાં 5 T20 અને 3 ODI રમાશે.

પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની યજમાની કરશે, જેમાં 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમવાની છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે અને બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે 3 અઠવાડિયામાં 5 T20 અને 3 ODI રમાશે.

4 / 5
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જશે, જ્યાં તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ વખતે આ ટેસ્ટ સિરીઝ 5 મેચની હશે.

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જશે, જ્યાં તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ વખતે આ ટેસ્ટ સિરીઝ 5 મેચની હશે.

5 / 5
Follow Us:
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
g clip-path="url(#clip0_868_265)">