AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નથી, 3 હોમ શ્રેણીનું શેડ્યૂલ BCCIએ કર્યું જાહેર

ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડ કપ 2024માં વ્યસ્ત છે, જ્યાં તે ખિતાબના દુકાળને ખતમ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આવું થશે કે નહીં તે તો આગામી દિવસોમાં ખબર પડશે, પરંતુ વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નહીં મળે, આ પછી પણ રોહિત શર્મા અને તેની ટીમ ખૂબ જ વ્યસ્ત રહેશે. ખાસ કરીને તેની હોમ સિઝનમાં. ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં મહત્વપૂર્ણ શ્રેણી રમવાની છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે.

| Updated on: Jun 20, 2024 | 6:01 PM
Share
T20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂને રમાશે. વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે 5 T20 મેચ રમવાની છે. આ પછી ટીમ શ્રીલંકા જશે જ્યાં વનડે અને T20 સિરીઝ રમશે.

T20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂને રમાશે. વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે 5 T20 મેચ રમવાની છે. આ પછી ટીમ શ્રીલંકા જશે જ્યાં વનડે અને T20 સિરીઝ રમશે.

1 / 5
શ્રીલંકા સિરીઝ બાદ ભારતીય ટીમની હોમ સિરીઝ શરૂ થશે, જે સપ્ટેમ્બરથી ચાલુ થશે અને અને ફેબ્રુઆરી સુધી ચાલશે. ટીમ ઈન્ડિયા આ દરમિયાન બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની યજમાની કરશે.

શ્રીલંકા સિરીઝ બાદ ભારતીય ટીમની હોમ સિરીઝ શરૂ થશે, જે સપ્ટેમ્બરથી ચાલુ થશે અને અને ફેબ્રુઆરી સુધી ચાલશે. ટીમ ઈન્ડિયા આ દરમિયાન બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની યજમાની કરશે.

2 / 5
ટીમ ઈન્ડિયા આ ટીમો સામે કુલ 5 ટેસ્ટ મેચ રમશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025નો ભાગ છે. આ સિવાય ભારતીય ટીમ 8 T20 મેચ અને પછી 3 ODI મેચ પણ રમશે, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રમાશે.

ટીમ ઈન્ડિયા આ ટીમો સામે કુલ 5 ટેસ્ટ મેચ રમશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025નો ભાગ છે. આ સિવાય ભારતીય ટીમ 8 T20 મેચ અને પછી 3 ODI મેચ પણ રમશે, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રમાશે.

3 / 5
પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની યજમાની કરશે, જેમાં 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમવાની છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે અને બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે 3 અઠવાડિયામાં 5 T20 અને 3 ODI રમાશે.

પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની યજમાની કરશે, જેમાં 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમવાની છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે અને બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે 3 અઠવાડિયામાં 5 T20 અને 3 ODI રમાશે.

4 / 5
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જશે, જ્યાં તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ વખતે આ ટેસ્ટ સિરીઝ 5 મેચની હશે.

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જશે, જ્યાં તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ વખતે આ ટેસ્ટ સિરીઝ 5 મેચની હશે.

5 / 5
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
g clip-path="url(#clip0_868_265)">