AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadarના એક નહીં પરંતુ 4 સ્ટાર્સે દુનિયાને કહી દીધું અલવિદા, Gadar 2ના આ 4 પાત્રને મિસ કરશે ચાહકો!

Gadar 2 : આ વખતે પણ ઉત્કર્ષ શર્મા ફિલ્મમાં તારા સિંહ અને શકીનાના પુત્રની ભૂમિકામાં જોવા મળશે. ગદર 2 (Gadar 2 )ના ડાયલોગ પણ ચાહકોને હચમચાવી નાંખશે. થિયેટરમાં ઉભા થઈ તાળીઓ પાડવા પણ મજબુર કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 3:31 PM
Share
બોલિવૂડના દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર-2'રિલીઝ થવાને માત્ર હવે ગણતરીની કલાકો બાકી છે. વર્ષ 2001માં આવેલી આ ફિલ્મના બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે.  પરંતુ તમને જણાવી દઈએ કે, આ વખતે ફિલ્મના કેટલાક પાત્રો જોવા મળશે નહીં.

બોલિવૂડના દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર-2'રિલીઝ થવાને માત્ર હવે ગણતરીની કલાકો બાકી છે. વર્ષ 2001માં આવેલી આ ફિલ્મના બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ વખતે ફિલ્મના કેટલાક પાત્રો જોવા મળશે નહીં.

1 / 5
ગદર-2માં ચાહકો અશરફ અલી એટલે કે અમરીશ પુરીને મિસ કરશે. અમરીશ પુરીની સાથે ઓમપુરી, વિવેક શૌક, મિથલેશ ચતુર્વેદી પણ આ વખતે જોવા મળશે નહીં. અમરીશ પુરીને શકીના એટલે કે અમીષા પટેલના પિતાના રોલમાં બતાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2005માં તેમનું નિધન થયું, જેના કારણે હવે ફિલ્મમાં તેમની જગ્યા કોઈ અન્ય કલાકાર જોવા મળી શકે છે.

ગદર-2માં ચાહકો અશરફ અલી એટલે કે અમરીશ પુરીને મિસ કરશે. અમરીશ પુરીની સાથે ઓમપુરી, વિવેક શૌક, મિથલેશ ચતુર્વેદી પણ આ વખતે જોવા મળશે નહીં. અમરીશ પુરીને શકીના એટલે કે અમીષા પટેલના પિતાના રોલમાં બતાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2005માં તેમનું નિધન થયું, જેના કારણે હવે ફિલ્મમાં તેમની જગ્યા કોઈ અન્ય કલાકાર જોવા મળી શકે છે.

2 / 5
ફિલ્મમાં ઓમપુરીનું પાત્ર મહત્ત્વનું હતું, પરંતુ તેમનું પણ વર્ષ 2017માં નિધન થયું હતું. ફિલ્મમાં ડર્મિયન સિંહનો રોલ કરનાર વિવેક શૌકે પણ વર્ષ 2011માં દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ સિવાય 'ગદર'માં અખબારના સંપાદકની ભૂમિકા ભજવનાર મિથલેશ ચતુર્વેદીનું પણ વર્ષ 2022માં અવસાન થયું હતું. 'ગદર-2'માંથી આ ચાર પાત્રો ગાયબ જોવા મળશે. તેમના સ્થાને અન્ય કલાકાર જોવા મળી શકે છે.

ફિલ્મમાં ઓમપુરીનું પાત્ર મહત્ત્વનું હતું, પરંતુ તેમનું પણ વર્ષ 2017માં નિધન થયું હતું. ફિલ્મમાં ડર્મિયન સિંહનો રોલ કરનાર વિવેક શૌકે પણ વર્ષ 2011માં દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ સિવાય 'ગદર'માં અખબારના સંપાદકની ભૂમિકા ભજવનાર મિથલેશ ચતુર્વેદીનું પણ વર્ષ 2022માં અવસાન થયું હતું. 'ગદર-2'માંથી આ ચાર પાત્રો ગાયબ જોવા મળશે. તેમના સ્થાને અન્ય કલાકાર જોવા મળી શકે છે.

3 / 5
ગદર 2માં અમીષા પટેલ આ વખતે પણ શકીનાના રોલમાં હશે. અને ઉત્કર્ષ શર્મા તારા સિંહ અને શકીનાના પુત્રના રોલમાં જોવા મળશે. 22 વર્ષ પછી તે મોટો થઈને ફરી ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. ગદર વખતે તેમની ઉંમર 7 વર્ષની હતી. આ સિવાય આ વખતે સિમરત કૌર, લવ સિંહા અને મનીષ વાધવા પણ ફિલ્મમાં જોવા મળશે.

ગદર 2માં અમીષા પટેલ આ વખતે પણ શકીનાના રોલમાં હશે. અને ઉત્કર્ષ શર્મા તારા સિંહ અને શકીનાના પુત્રના રોલમાં જોવા મળશે. 22 વર્ષ પછી તે મોટો થઈને ફરી ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. ગદર વખતે તેમની ઉંમર 7 વર્ષની હતી. આ સિવાય આ વખતે સિમરત કૌર, લવ સિંહા અને મનીષ વાધવા પણ ફિલ્મમાં જોવા મળશે.

4 / 5
ગદર 2માં અમીષા પટેલ આ વખતે પણ શકીનાના રોલમાં હશે. અને ઉત્કર્ષ શર્મા તારા સિંહ અને શકીનાના પુત્રના રોલમાં જોવા મળશે. 22 વર્ષ પછી તે મોટો થઈને ફરી ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. ગદર વખતે તેમની ઉંમર 7 વર્ષની હતી. આ સિવાય આ વખતે સિમરત કૌર, લવ સિંહા અને મનીષ વાધવા પણ ફિલ્મમાં જોવા મળશે.

ગદર 2માં અમીષા પટેલ આ વખતે પણ શકીનાના રોલમાં હશે. અને ઉત્કર્ષ શર્મા તારા સિંહ અને શકીનાના પુત્રના રોલમાં જોવા મળશે. 22 વર્ષ પછી તે મોટો થઈને ફરી ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. ગદર વખતે તેમની ઉંમર 7 વર્ષની હતી. આ સિવાય આ વખતે સિમરત કૌર, લવ સિંહા અને મનીષ વાધવા પણ ફિલ્મમાં જોવા મળશે.

5 / 5
Follow Us
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
g clip-path="url(#clip0_868_265)">