AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંન્ને વખત લગ્ન રહ્યા નિષ્ફળ,ચર્ચામાં રહેનાર અનુરાગ કશ્યપનો આવો છે પરિવાર

અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ના પિતાનું નામ પ્રકાશ સિંહ છે. તેને અભિનવ કશ્યપ અને અનુભૂતિ કશ્યપ નામનો એક ભાઈ અને એક બહેન પણ છે.અનુરાગ કશ્યપ એક ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. અનુરાગ કશ્યપને અત્યાર સુધીમાં 4 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.

| Updated on: Apr 22, 2025 | 1:40 PM
Share
 બોલિવૂડ ડિરેક્ટર અભિનવ કશ્યપનો જન્મ 6 સપ્ટેમ્બર, 1974ના રોજ ઉત્તર પ્રદેશના ઓબ્રામાં થયો હતો. તેના પિતા ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. તેણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેણે 1995માં દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું. તેના બે ભાઈબહેનો છે. એકનું નામ અનુરાગ કશ્યપ અને બીજાનું નામ અનુભૂતિ કશ્યપ. અભિનવ કશ્યપે વર્ષ 1997માં લેખક ચતુરા રાવ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ પણ છે. પરંતુ 20 વર્ષ પછી 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા.

બોલિવૂડ ડિરેક્ટર અભિનવ કશ્યપનો જન્મ 6 સપ્ટેમ્બર, 1974ના રોજ ઉત્તર પ્રદેશના ઓબ્રામાં થયો હતો. તેના પિતા ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. તેણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેણે 1995માં દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું. તેના બે ભાઈબહેનો છે. એકનું નામ અનુરાગ કશ્યપ અને બીજાનું નામ અનુભૂતિ કશ્યપ. અભિનવ કશ્યપે વર્ષ 1997માં લેખક ચતુરા રાવ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ પણ છે. પરંતુ 20 વર્ષ પછી 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા.

1 / 5
 યુપીના ગોરખપુરમાં જન્મેલા અનુરાગ કશ્યપે 1998માં રામ ગોપાલ વર્માની ક્રાઈમ ડ્રામા ફિલ્મ સત્યાથી સહ-લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે આવી ઘણી ફિલ્મો કરી જેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. 2009માં તેણે દેવ ડી બનાવી જે દર્શકોને ખૂબ પસંદ આવી. આ પછી તેણે ગેંગ્સ ઓફ વાસેપુરા, બોમ્બે વેલેટ, મુકાબાઝ, મસાન, ક્વીન, ઉડતા પંજાબ, સાંઢ કી આંખ અને ઘૂમકેતુ જેવી ફિલ્મો કરી.

યુપીના ગોરખપુરમાં જન્મેલા અનુરાગ કશ્યપે 1998માં રામ ગોપાલ વર્માની ક્રાઈમ ડ્રામા ફિલ્મ સત્યાથી સહ-લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે આવી ઘણી ફિલ્મો કરી જેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. 2009માં તેણે દેવ ડી બનાવી જે દર્શકોને ખૂબ પસંદ આવી. આ પછી તેણે ગેંગ્સ ઓફ વાસેપુરા, બોમ્બે વેલેટ, મુકાબાઝ, મસાન, ક્વીન, ઉડતા પંજાબ, સાંઢ કી આંખ અને ઘૂમકેતુ જેવી ફિલ્મો કરી.

2 / 5
અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

3 / 5
અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

4 / 5
 તમને જણાવી દઈએ કે કલ્કીએ 2011માં અનુરાગ સાથે લગ્ન કર્યા હતા અને ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. જો કે હાલમાં પણ બંને વચ્ચે સારા સંબંધો છે.

તમને જણાવી દઈએ કે કલ્કીએ 2011માં અનુરાગ સાથે લગ્ન કર્યા હતા અને ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. જો કે હાલમાં પણ બંને વચ્ચે સારા સંબંધો છે.

5 / 5

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">