AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાલીન ભૈયાનો આવો છે પરિવાર ,પંકજ ત્રિપાઠીને મિર્ઝાપુરે બનાવ્યો મોટો સ્ટાર જુઓ પરિવાર

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)નું નામ આજે બોલિવૂડના ટોપ સ્ટાર્સની યાદીમાં જોવા મળે છે. જે કરોડોની કમાણી કરે છે. આમ છતાં અભિનેતા લક્ઝરી અને આરામની લાઈફ જીવે છે.પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજ વિસ્તારનો રહેવાસી છે.આજે અભિનેતાના પરિવાર વિશે જાણીશું

| Updated on: Sep 05, 2025 | 9:33 AM
Share
હિન્દી સિનેમામાં તેમના શાનદાર અભિનયને કારણે તેમને સફળતા મળી. બોલિવૂડમાં તેની સફર એટલી સરળ નહોતી. તેણે ફિલ્મોમાં કામ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે તેણે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. પરંતુ તેને 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી અભિનેતા તરીકે ઓળખ મળી. 'મિર્ઝાપુર'માં તેના કાલિન ભૈયાના પાત્રે તેને એક મોટો અભિનેતા બનાવી દીધો.

હિન્દી સિનેમામાં તેમના શાનદાર અભિનયને કારણે તેમને સફળતા મળી. બોલિવૂડમાં તેની સફર એટલી સરળ નહોતી. તેણે ફિલ્મોમાં કામ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે તેણે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. પરંતુ તેને 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી અભિનેતા તરીકે ઓળખ મળી. 'મિર્ઝાપુર'માં તેના કાલિન ભૈયાના પાત્રે તેને એક મોટો અભિનેતા બનાવી દીધો.

1 / 7
બિહારના ખેડૂત પરિવારમાં જન્મેલા પંકજ ત્રિપાઠીની બોલિવૂડમાં સફર સરળ નહોતી. પંકજ ત્રિપાઠીના માતાનું નામ  હેમંતી દેવી અને પિતાનું નામ પંડિત બનારસ ત્રિપાઠી હતું. તેમને 3 ભાઈઓ અને 2 બહેનો છે. જેનું કોઈ નામ કે ઓળખ હજુ સુધી સામે આવી નથી,

બિહારના ખેડૂત પરિવારમાં જન્મેલા પંકજ ત્રિપાઠીની બોલિવૂડમાં સફર સરળ નહોતી. પંકજ ત્રિપાઠીના માતાનું નામ હેમંતી દેવી અને પિતાનું નામ પંડિત બનારસ ત્રિપાઠી હતું. તેમને 3 ભાઈઓ અને 2 બહેનો છે. જેનું કોઈ નામ કે ઓળખ હજુ સુધી સામે આવી નથી,

2 / 7
બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંદ ગામમાં 5 સપ્ટેમ્બર 1976ના રોજ જન્મેલા પંકજ ત્રિપાઠીને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તે ગામડાના નાટકોમાં છોકરીની ભૂમિકા ભજવી હતી, જેને લોકો ખુબ પસંદ કરતા હતા.

બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંદ ગામમાં 5 સપ્ટેમ્બર 1976ના રોજ જન્મેલા પંકજ ત્રિપાઠીને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તે ગામડાના નાટકોમાં છોકરીની ભૂમિકા ભજવી હતી, જેને લોકો ખુબ પસંદ કરતા હતા.

3 / 7
મુંબઈ વેબ સીરિઝ મિર્ઝાપુરમાં કાલીન ભૈયાની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ત્રિપાઠી તેની ઉત્તમ અભિનય માટે જાણીતા છે. પંકજ ત્રિપાઠીએ 2004માં આવેલી ફિલ્મ 'રન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેમાં તેનો બહુ જ નાનો રોલ હતો, જેના કારણે કોઈએ તેની નોંધ લીધી ન હતી.

મુંબઈ વેબ સીરિઝ મિર્ઝાપુરમાં કાલીન ભૈયાની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ત્રિપાઠી તેની ઉત્તમ અભિનય માટે જાણીતા છે. પંકજ ત્રિપાઠીએ 2004માં આવેલી ફિલ્મ 'રન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેમાં તેનો બહુ જ નાનો રોલ હતો, જેના કારણે કોઈએ તેની નોંધ લીધી ન હતી.

4 / 7
પંકજ ત્રિપાઠીએ પણ 2004માં મૃદુલા સાથે લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પહેલા કપિલ શર્માના શોમાં પહોંચેલા પંકજે પોતાના જીવનની કેટલીક રસપ્રદ વાતો અહીં શેર કરી હતી તમને જણાવી દઈએ કે પરિણીત પંકજ હવે એક દીકરી આશીના પિતા છે.

પંકજ ત્રિપાઠીએ પણ 2004માં મૃદુલા સાથે લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પહેલા કપિલ શર્માના શોમાં પહોંચેલા પંકજે પોતાના જીવનની કેટલીક રસપ્રદ વાતો અહીં શેર કરી હતી તમને જણાવી દઈએ કે પરિણીત પંકજ હવે એક દીકરી આશીના પિતા છે.

5 / 7
પંકજ ત્રિપાઠીના પિતા ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને. આ માટે મેં બે વખત એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી હતી પરંતુ ફેલ થયા હતા.  પંકજ ત્રિપાઠીએ એકવાર કહ્યું હતું કે તેના પિતાને તેની ઉપલબ્ધિઓમાં બિલકુલ રસ ન હતો. તેમને એ પણ ખબર નથી કે તેમનો પુત્ર પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું કામ કરે છે. પંકજ ત્રિપાઠી હાલમાં ઓએમજી 2 અને ફુકરે 3માં જોવા મળ્યા છે. ફુકરે 3 હાલમાં સારી કમાણી કરી રહી છે.

પંકજ ત્રિપાઠીના પિતા ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને. આ માટે મેં બે વખત એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી હતી પરંતુ ફેલ થયા હતા. પંકજ ત્રિપાઠીએ એકવાર કહ્યું હતું કે તેના પિતાને તેની ઉપલબ્ધિઓમાં બિલકુલ રસ ન હતો. તેમને એ પણ ખબર નથી કે તેમનો પુત્ર પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું કામ કરે છે. પંકજ ત્રિપાઠી હાલમાં ઓએમજી 2 અને ફુકરે 3માં જોવા મળ્યા છે. ફુકરે 3 હાલમાં સારી કમાણી કરી રહી છે.

6 / 7
આશી ત્રિપાઠી એક પ્રખ્યાત બોલીવુડ સ્ટારની પુત્રી હોવા છતાં, લાઈમલાઈટથી દૂર રહે છે અને સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. આશીની ઉંમર માત્ર 16 વર્ષની છે પરંતુ તેની  સુંદરતાથી તે મોટી અભિનેત્રીઓને માત આપે છે.આઈફા એવોર્ડ 2022ના ફંક્શનથી આશી ત્રિપાઠી ચર્ચામાં આવી હતી.

આશી ત્રિપાઠી એક પ્રખ્યાત બોલીવુડ સ્ટારની પુત્રી હોવા છતાં, લાઈમલાઈટથી દૂર રહે છે અને સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. આશીની ઉંમર માત્ર 16 વર્ષની છે પરંતુ તેની સુંદરતાથી તે મોટી અભિનેત્રીઓને માત આપે છે.આઈફા એવોર્ડ 2022ના ફંક્શનથી આશી ત્રિપાઠી ચર્ચામાં આવી હતી.

7 / 7

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">