Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: નાગાર્જુનનું જીવન પણ રહ્યું છે ફિલ્મી, જાણો કેવી રીતે લાઈફમાં થઈ વાઈફ અમલાની એન્ટ્રી

અક્કીનેની નાગાર્જુને અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેના અંગત જીવન વિશે પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે. ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:52 AM
સાઉથના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુન એક મહાન અભિનેતા જ નથી પણ એક ફિલ્મ નિર્માતા, ટીવી શો હોસ્ટ અને ઉદ્યોગપતિ પણ છે.

સાઉથના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુન એક મહાન અભિનેતા જ નથી પણ એક ફિલ્મ નિર્માતા, ટીવી શો હોસ્ટ અને ઉદ્યોગપતિ પણ છે.

1 / 6
અક્કીનેની નાગાર્જુને અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેના અંગત જીવન વિશે પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે.

અક્કીનેની નાગાર્જુને અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેના અંગત જીવન વિશે પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે.

2 / 6
અક્કીનેની નાગાર્જુને હીરો તરીકે લોન્ચ થયા પહેલા લક્ષ્મી દગ્ગુબતી સાથે લગ્ન કર્યા. અહેવાલો અનુસાર અક્કીનેની નાગેશ્વર રાવે આ લગ્ન ગોઠવ્યા હતા કારણ કે તે લક્ષ્મીના પિતાના સારા મિત્ર હતા. નાગાર્જુન અને લક્ષ્મી વચ્ચેના સંબંધોમાં સમસ્યાઓ આવી અને બંને અલગ થઈ ગયા. જોકે, અલગ થયા પછી પણ બંને સારા મિત્રો રહ્યા. લક્ષ્મીથી અલગ થયા પછી, અક્કીનેની નાગાર્જુને અમલા અક્કીનેની સાથે લગ્ન કર્યા.

અક્કીનેની નાગાર્જુને હીરો તરીકે લોન્ચ થયા પહેલા લક્ષ્મી દગ્ગુબતી સાથે લગ્ન કર્યા. અહેવાલો અનુસાર અક્કીનેની નાગેશ્વર રાવે આ લગ્ન ગોઠવ્યા હતા કારણ કે તે લક્ષ્મીના પિતાના સારા મિત્ર હતા. નાગાર્જુન અને લક્ષ્મી વચ્ચેના સંબંધોમાં સમસ્યાઓ આવી અને બંને અલગ થઈ ગયા. જોકે, અલગ થયા પછી પણ બંને સારા મિત્રો રહ્યા. લક્ષ્મીથી અલગ થયા પછી, અક્કીનેની નાગાર્જુને અમલા અક્કીનેની સાથે લગ્ન કર્યા.

3 / 6
તે સમયે અમલા તેની કારકિર્દીની ટોચ પર હતી. 5 ફિલ્મોમાં કામ કર્યા બાદ બંને સારા મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. યુએસ પ્રવાસ દરમિયાન, અભિનેતાએ અમલા સામે પ્રસ્તાવ મૂક્યો અને બંનેએ જૂન 1992 માં લગ્ન કર્યા અને પછી 1994 માં, તેમના પુત્ર અખિલનો જન્મ થયો.

તે સમયે અમલા તેની કારકિર્દીની ટોચ પર હતી. 5 ફિલ્મોમાં કામ કર્યા બાદ બંને સારા મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. યુએસ પ્રવાસ દરમિયાન, અભિનેતાએ અમલા સામે પ્રસ્તાવ મૂક્યો અને બંનેએ જૂન 1992 માં લગ્ન કર્યા અને પછી 1994 માં, તેમના પુત્ર અખિલનો જન્મ થયો.

4 / 6
અભિનેત્રીએ એકવાર બંનેની સુંદર લવ સ્ટોરી વિશે કહ્યું હતું કે, પ્રેમ અને લગ્ન ફિલ્મોની જેમ જ થયા. નાગે મને સરપ્રાઈઝ આપીને આશ્ચર્યચકિત કરી દીધી હતી. જ્યારે નાગે મને પ્રપોઝ કર્યું ત્યારે મને લાગ્યું કે હું લાંબા વેકેશન પર જઈ રહી છું અને તે 20 વર્ષ લાંબુ હતું. તે એક સુંદર સફર હતું.

અભિનેત્રીએ એકવાર બંનેની સુંદર લવ સ્ટોરી વિશે કહ્યું હતું કે, પ્રેમ અને લગ્ન ફિલ્મોની જેમ જ થયા. નાગે મને સરપ્રાઈઝ આપીને આશ્ચર્યચકિત કરી દીધી હતી. જ્યારે નાગે મને પ્રપોઝ કર્યું ત્યારે મને લાગ્યું કે હું લાંબા વેકેશન પર જઈ રહી છું અને તે 20 વર્ષ લાંબુ હતું. તે એક સુંદર સફર હતું.

5 / 6
3 દાયકાની પોતાની કારકિર્દીના ગાળામાં, નાગાર્જુને એકથી વધુ મહાન ફિલ્મો આપી છે. સમય જતાં, નાગાર્જુને સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. તેની એક્ટિંગની સાથે તેણે ફિટનેસ પર પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

3 દાયકાની પોતાની કારકિર્દીના ગાળામાં, નાગાર્જુને એકથી વધુ મહાન ફિલ્મો આપી છે. સમય જતાં, નાગાર્જુને સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. તેની એક્ટિંગની સાથે તેણે ફિટનેસ પર પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

6 / 6
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">