શું નેહા કક્કર અને રોહનપ્રીતના સંબંધોમાં આવી દરાર ? સિંગરના પતિએ લગ્નના 4 વર્ષ પછી આપી પ્રતિક્રિયા
ફેમસ સિંગર નેહા કક્કરે વર્ષ 2020માં રોહનપ્રીત સિંહ સાથે ધૂમધામથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ તેમના સંબંધો સમાચારોમાં રહ્યા છે. ત્યારે હવે નેહા અને રોહનપ્રીતના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે તેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી હતી જે બાદ એક ઈન્ટવ્યૂ દરમિયાન ગાયિકાના પતિએ પ્રતિક્રિયા આપી છે
Latest News Updates
Most Read Stories