Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા કેવી રીતે બની Kiara Advani, 5 વર્ષની ઉંમરે એક જાહેરાતથી તેની કારકિર્દીની શરૂઆત કરી

અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani)એ થોડા જ સમયમાં ચાહકોમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તે તેની કારકિર્દીમાં પણ આગળ વધી રહી છે. પરંતુ આજે દુનિયા તેમને જે નામથી ઓળખે છે તે તેમનું અસલી નામ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:54 AM
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે. બંનેએ વર્ષ 2023માં ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. કિયારા અડવાણી લગ્ન પછી 31 જુલાઈ 2023 ના રોજ તેનો પહેલો જન્મદિવસ ઉજવી રહી છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે. બંનેએ વર્ષ 2023માં ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. કિયારા અડવાણી લગ્ન પછી 31 જુલાઈ 2023 ના રોજ તેનો પહેલો જન્મદિવસ ઉજવી રહી છે

1 / 5
અભિનેત્રી 31 જુલાઈ, 2023 ના રોજ તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે, કિયારાએ 2 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરુ કરી હતી. તે એક જાહેરાતમાં જોવા મળી હતી. શું તમે અભિનેત્રી વિશે જાણો છો કે તેનું નામ કિયારા નથી પરંતુ કિયારાનું સાચું નામ આલિયા છે. હા, આજે ભલે તેને કિયારાના નામથી લોકપ્રિયતા મળી હોય પરંતુ તેનું અસલી નામ આલિયા અડવાણી છે.

અભિનેત્રી 31 જુલાઈ, 2023 ના રોજ તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે, કિયારાએ 2 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરુ કરી હતી. તે એક જાહેરાતમાં જોવા મળી હતી. શું તમે અભિનેત્રી વિશે જાણો છો કે તેનું નામ કિયારા નથી પરંતુ કિયારાનું સાચું નામ આલિયા છે. હા, આજે ભલે તેને કિયારાના નામથી લોકપ્રિયતા મળી હોય પરંતુ તેનું અસલી નામ આલિયા અડવાણી છે.

2 / 5
 જ્યારે કિયારા ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે સલમાન ખાને તેને તેનું નામ બદલવાનું સૂચન કર્યું હતું. કારણ કે આલિયા ભટ્ટ આ નામથી જ ડેબ્યુ કરી ચૂકી છે. એટલા માટે સલમાન સહિત ઘણા લોકોએ તેને નામ બદલવાની સલાહ આપી હતી.

જ્યારે કિયારા ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે સલમાન ખાને તેને તેનું નામ બદલવાનું સૂચન કર્યું હતું. કારણ કે આલિયા ભટ્ટ આ નામથી જ ડેબ્યુ કરી ચૂકી છે. એટલા માટે સલમાન સહિત ઘણા લોકોએ તેને નામ બદલવાની સલાહ આપી હતી.

3 / 5
આ પછી અભિનેત્રીએ પોતાનું નામ બદલીને કિયારા કરી દીધું. તેનું નામ પ્રિયંકા ચોપરાની 2010 માં આવેલી ફિલ્મ અંજના અંજાનીથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં પ્રિયંકાનું નામ પણ કિયારા હતું. કિયારાએ આ નામને પોતાના પ્રોફેશનલ નામ તરીકે પસંદ કર્યું છે.

આ પછી અભિનેત્રીએ પોતાનું નામ બદલીને કિયારા કરી દીધું. તેનું નામ પ્રિયંકા ચોપરાની 2010 માં આવેલી ફિલ્મ અંજના અંજાનીથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં પ્રિયંકાનું નામ પણ કિયારા હતું. કિયારાએ આ નામને પોતાના પ્રોફેશનલ નામ તરીકે પસંદ કર્યું છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, વર્ષ 2023 કિયારા અડવાણી માટે ખૂબ જ ખાસ હતું. તે જ વર્ષે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કાર્તિક આર્યન સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. હવે તે સાઉથની ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે ( photo credit- @kiaraaliaadvani)

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023 કિયારા અડવાણી માટે ખૂબ જ ખાસ હતું. તે જ વર્ષે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કાર્તિક આર્યન સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. હવે તે સાઉથની ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે ( photo credit- @kiaraaliaadvani)

5 / 5
Follow Us:
આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video
આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">