AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા કેવી રીતે બની Kiara Advani, 5 વર્ષની ઉંમરે એક જાહેરાતથી તેની કારકિર્દીની શરૂઆત કરી

અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani)એ થોડા જ સમયમાં ચાહકોમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તે તેની કારકિર્દીમાં પણ આગળ વધી રહી છે. પરંતુ આજે દુનિયા તેમને જે નામથી ઓળખે છે તે તેમનું અસલી નામ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:54 AM
Share
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે. બંનેએ વર્ષ 2023માં ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. કિયારા અડવાણી લગ્ન પછી 31 જુલાઈ 2023 ના રોજ તેનો પહેલો જન્મદિવસ ઉજવી રહી છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે. બંનેએ વર્ષ 2023માં ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. કિયારા અડવાણી લગ્ન પછી 31 જુલાઈ 2023 ના રોજ તેનો પહેલો જન્મદિવસ ઉજવી રહી છે

1 / 5
અભિનેત્રી 31 જુલાઈ, 2023 ના રોજ તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે, કિયારાએ 2 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરુ કરી હતી. તે એક જાહેરાતમાં જોવા મળી હતી. શું તમે અભિનેત્રી વિશે જાણો છો કે તેનું નામ કિયારા નથી પરંતુ કિયારાનું સાચું નામ આલિયા છે. હા, આજે ભલે તેને કિયારાના નામથી લોકપ્રિયતા મળી હોય પરંતુ તેનું અસલી નામ આલિયા અડવાણી છે.

અભિનેત્રી 31 જુલાઈ, 2023 ના રોજ તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે, કિયારાએ 2 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરુ કરી હતી. તે એક જાહેરાતમાં જોવા મળી હતી. શું તમે અભિનેત્રી વિશે જાણો છો કે તેનું નામ કિયારા નથી પરંતુ કિયારાનું સાચું નામ આલિયા છે. હા, આજે ભલે તેને કિયારાના નામથી લોકપ્રિયતા મળી હોય પરંતુ તેનું અસલી નામ આલિયા અડવાણી છે.

2 / 5
 જ્યારે કિયારા ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે સલમાન ખાને તેને તેનું નામ બદલવાનું સૂચન કર્યું હતું. કારણ કે આલિયા ભટ્ટ આ નામથી જ ડેબ્યુ કરી ચૂકી છે. એટલા માટે સલમાન સહિત ઘણા લોકોએ તેને નામ બદલવાની સલાહ આપી હતી.

જ્યારે કિયારા ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે સલમાન ખાને તેને તેનું નામ બદલવાનું સૂચન કર્યું હતું. કારણ કે આલિયા ભટ્ટ આ નામથી જ ડેબ્યુ કરી ચૂકી છે. એટલા માટે સલમાન સહિત ઘણા લોકોએ તેને નામ બદલવાની સલાહ આપી હતી.

3 / 5
આ પછી અભિનેત્રીએ પોતાનું નામ બદલીને કિયારા કરી દીધું. તેનું નામ પ્રિયંકા ચોપરાની 2010 માં આવેલી ફિલ્મ અંજના અંજાનીથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં પ્રિયંકાનું નામ પણ કિયારા હતું. કિયારાએ આ નામને પોતાના પ્રોફેશનલ નામ તરીકે પસંદ કર્યું છે.

આ પછી અભિનેત્રીએ પોતાનું નામ બદલીને કિયારા કરી દીધું. તેનું નામ પ્રિયંકા ચોપરાની 2010 માં આવેલી ફિલ્મ અંજના અંજાનીથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં પ્રિયંકાનું નામ પણ કિયારા હતું. કિયારાએ આ નામને પોતાના પ્રોફેશનલ નામ તરીકે પસંદ કર્યું છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, વર્ષ 2023 કિયારા અડવાણી માટે ખૂબ જ ખાસ હતું. તે જ વર્ષે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કાર્તિક આર્યન સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. હવે તે સાઉથની ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે ( photo credit- @kiaraaliaadvani)

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023 કિયારા અડવાણી માટે ખૂબ જ ખાસ હતું. તે જ વર્ષે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કાર્તિક આર્યન સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. હવે તે સાઉથની ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે ( photo credit- @kiaraaliaadvani)

5 / 5
Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">