AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અડધી રાત્રે કર્યા લગ્ન, 4 વર્ષ સુધી લગ્નની વાત છુપાવીને રાખી, અર્ચના પુરનનો આવો છે પરિવાર

અર્ચના અને પરમીતે 30 જૂન 1992 ના રોજ લગ્ન કર્યા તેમને બે પુત્રો છે, આયુષ્માન અને આર્યમાન. તેમને જણાવી દઈએ કે, અર્ચના પુરન સિંહ બે લગ્ન કરી ચૂકી છે. સાથે કોમેડી શોની જજ તરીકે તો કામ કર્યું છે પરંતુ તે અનેક આઈટમ સોન્ગમાં પણ જોવા મળી ચુકી છે.

| Updated on: Sep 26, 2024 | 11:55 AM
Share
તમને જણાવી દઈએ કે આજે ભલે તે કોમેડી ક્વીન તરીકે ફેમસ છે, પરંતુ તેણે અહીં સુધી પહોંચવા માટે તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.

તમને જણાવી દઈએ કે આજે ભલે તે કોમેડી ક્વીન તરીકે ફેમસ છે, પરંતુ તેણે અહીં સુધી પહોંચવા માટે તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.

1 / 9
 અર્ચના પુરનનો જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ દેહરાદૂનમાં પંજાબી પરિવારમાં થયો હતો. અર્ચનાએ અભ્યાસ દેહરાદૂનમાં કર્યો હતો. અર્ચનાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો, જેના કારણે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને મોડલિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવી. તો આજે આપણે અર્ચના પુરણના પરિવાર વિશે જાણીએ.

અર્ચના પુરનનો જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ દેહરાદૂનમાં પંજાબી પરિવારમાં થયો હતો. અર્ચનાએ અભ્યાસ દેહરાદૂનમાં કર્યો હતો. અર્ચનાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો, જેના કારણે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને મોડલિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવી. તો આજે આપણે અર્ચના પુરણના પરિવાર વિશે જાણીએ.

2 / 9
1980ના દાયકામાં અર્ચનાના લગ્ન ગુરિન્દર નામના વ્યક્તિ સાથે થયા હતા. સિંહ થોડા વર્ષો પછી છૂટાછેડા લીધા. બાદમાં ગુરિન્દરનું 1991ના રોજ અવસાન થયું

1980ના દાયકામાં અર્ચનાના લગ્ન ગુરિન્દર નામના વ્યક્તિ સાથે થયા હતા. સિંહ થોડા વર્ષો પછી છૂટાછેડા લીધા. બાદમાં ગુરિન્દરનું 1991ના રોજ અવસાન થયું

3 / 9
અર્ચના પુરન સિંહનો  જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ દેહરાદુનમાં થયો હતો. તેમણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમજ કોમેડી શોની જજ પણ રહી ચૂકી છે. ધ કપિલ શર્મા શો અને કોમેડી સર્કસમાં જજ તરીકે જાણીતી છે.

અર્ચના પુરન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ દેહરાદુનમાં થયો હતો. તેમણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમજ કોમેડી શોની જજ પણ રહી ચૂકી છે. ધ કપિલ શર્મા શો અને કોમેડી સર્કસમાં જજ તરીકે જાણીતી છે.

4 / 9
તેમણે 1987માં આદિત્ય પંચોલી સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષ નસીરુદ્દીન શાહ સાથે જલવામાં અભિનય કર્યો હતો. બાદમાં, તેણે અગ્નિપથ (1990), સૌદાગર (1991), શોલા ઔર શબનમ (1992), આશિક આવારા (1993), અને રાજા હિન્દુસ્તાની (1996) જેવી મોટા બેનરની ફિલ્મોમાં જોવા મળી હતી. ગોવિંદા-સ્ટારર થ્રિલર બાઝ અને સુનીલ શેટ્ટી અભિનીત જજ મુજરિમ જેવી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા હતા.

તેમણે 1987માં આદિત્ય પંચોલી સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષ નસીરુદ્દીન શાહ સાથે જલવામાં અભિનય કર્યો હતો. બાદમાં, તેણે અગ્નિપથ (1990), સૌદાગર (1991), શોલા ઔર શબનમ (1992), આશિક આવારા (1993), અને રાજા હિન્દુસ્તાની (1996) જેવી મોટા બેનરની ફિલ્મોમાં જોવા મળી હતી. ગોવિંદા-સ્ટારર થ્રિલર બાઝ અને સુનીલ શેટ્ટી અભિનીત જજ મુજરિમ જેવી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા હતા.

5 / 9
કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં તેની એક્ટિગને લઈ આજે પણ યાદ કરવામાં આવે છે. અર્ચના પુરણ સિંહ 100 થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલમાં જોવા મળી ચૂકી છે.

કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં તેની એક્ટિગને લઈ આજે પણ યાદ કરવામાં આવે છે. અર્ચના પુરણ સિંહ 100 થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલમાં જોવા મળી ચૂકી છે.

6 / 9
અર્ચનાના પ્રથમ લગ્ન સફળ ન થયા અને છૂટાછેડા થયા બાદમાં તેણે 30 જૂન 1992ના રોજ અભિનેતા પરમીત સેઠી સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો છે, આર્યમાન અને આયુષ્માન.

અર્ચનાના પ્રથમ લગ્ન સફળ ન થયા અને છૂટાછેડા થયા બાદમાં તેણે 30 જૂન 1992ના રોજ અભિનેતા પરમીત સેઠી સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો છે, આર્યમાન અને આયુષ્માન.

7 / 9
અર્ચના અને પરમીતની પહેલી મુલાકાત એક ઈવેન્ટમાં થઈ હતી. અર્ચના સિંહે કપિલ શર્મા શોમાં કહ્યું હતું કે, 'હું પરમીતને એક પાર્ટીમાં મળી હતી. બસ અહિથી બંન્નેના પ્રેમની શરુઆત થઈ હતી અને આજે બંન્નેને 2 બાળકો છે અને સુખી જીવન જીવી રહ્યા છે.

અર્ચના અને પરમીતની પહેલી મુલાકાત એક ઈવેન્ટમાં થઈ હતી. અર્ચના સિંહે કપિલ શર્મા શોમાં કહ્યું હતું કે, 'હું પરમીતને એક પાર્ટીમાં મળી હતી. બસ અહિથી બંન્નેના પ્રેમની શરુઆત થઈ હતી અને આજે બંન્નેને 2 બાળકો છે અને સુખી જીવન જીવી રહ્યા છે.

8 / 9
બોલિવુડ અભિનેતા અને ડાયરેક્ટર પરમીત સેઠી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેગે આ ફિલ્મમાં પરમીતે કુલજીત સિંહનું પાત્ર નિભાવ્યું હતુ. આ સિવાય તે અનેક ફિલ્મોમાં જોવા મળી ચુક્યો છે.એક્ટર હોવા ઉપરાંત, પરમીત ડિરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક પણ છે.

બોલિવુડ અભિનેતા અને ડાયરેક્ટર પરમીત સેઠી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેગે આ ફિલ્મમાં પરમીતે કુલજીત સિંહનું પાત્ર નિભાવ્યું હતુ. આ સિવાય તે અનેક ફિલ્મોમાં જોવા મળી ચુક્યો છે.એક્ટર હોવા ઉપરાંત, પરમીત ડિરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક પણ છે.

9 / 9
Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">