AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bipin Rawat Funeral Photos: અનંત યાત્રા પર CDS બિપિન રાવત, દીકરીઓએ અશ્રુભીની આંખે મુખાગ્નિ આપ્યો

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત પંચમહાભૂતોમાં ભળી ગયા છે. આખા દેશે તેમને ભીની આંખે વિદાય આપી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:16 PM
Share
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને સમગ્ર દેશે અશ્રુભીની આંકે વિદાય આપી છે. તેમના નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયા છે. (ફોટો- ANI)

CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને સમગ્ર દેશે અશ્રુભીની આંકે વિદાય આપી છે. તેમના નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયા છે. (ફોટો- ANI)

1 / 7
આ દરમિયાન તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. (ફોટો- ANI)

આ દરમિયાન તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. (ફોટો- ANI)

2 / 7
CDS રાવતની બંને દીકરીઓએ તેમના માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તેમને વિદાય આપી. (ફોટો- ANI)

CDS રાવતની બંને દીકરીઓએ તેમના માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તેમને વિદાય આપી. (ફોટો- ANI)

3 / 7
બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર દરમિયાન સીડીએસ રાવતના પરિવાર સિવાય સેનાના ત્રણ જવાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઘણા મોટા અધિકારીઓ સામેલ થયા હતા. (ફોટો- ANI)

બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર દરમિયાન સીડીએસ રાવતના પરિવાર સિવાય સેનાના ત્રણ જવાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઘણા મોટા અધિકારીઓ સામેલ થયા હતા. (ફોટો- ANI)

4 / 7
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. (ફોટો- ANI)

આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. (ફોટો- ANI)

5 / 7
આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બેરાર સ્ક્વેર પહોંચ્યા અને CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી. (ફોટો- ANI)

આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બેરાર સ્ક્વેર પહોંચ્યા અને CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી. (ફોટો- ANI)

6 / 7
8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. (ફોટો- ANI)

8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. (ફોટો- ANI)

7 / 7
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">