AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bipin Rawat Funeral Photos: અનંત યાત્રા પર CDS બિપિન રાવત, દીકરીઓએ અશ્રુભીની આંખે મુખાગ્નિ આપ્યો

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત પંચમહાભૂતોમાં ભળી ગયા છે. આખા દેશે તેમને ભીની આંખે વિદાય આપી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:16 PM
Share
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને સમગ્ર દેશે અશ્રુભીની આંકે વિદાય આપી છે. તેમના નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયા છે. (ફોટો- ANI)

CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને સમગ્ર દેશે અશ્રુભીની આંકે વિદાય આપી છે. તેમના નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયા છે. (ફોટો- ANI)

1 / 7
આ દરમિયાન તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. (ફોટો- ANI)

આ દરમિયાન તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. (ફોટો- ANI)

2 / 7
CDS રાવતની બંને દીકરીઓએ તેમના માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તેમને વિદાય આપી. (ફોટો- ANI)

CDS રાવતની બંને દીકરીઓએ તેમના માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તેમને વિદાય આપી. (ફોટો- ANI)

3 / 7
બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર દરમિયાન સીડીએસ રાવતના પરિવાર સિવાય સેનાના ત્રણ જવાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઘણા મોટા અધિકારીઓ સામેલ થયા હતા. (ફોટો- ANI)

બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર દરમિયાન સીડીએસ રાવતના પરિવાર સિવાય સેનાના ત્રણ જવાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઘણા મોટા અધિકારીઓ સામેલ થયા હતા. (ફોટો- ANI)

4 / 7
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. (ફોટો- ANI)

આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. (ફોટો- ANI)

5 / 7
આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બેરાર સ્ક્વેર પહોંચ્યા અને CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી. (ફોટો- ANI)

આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બેરાર સ્ક્વેર પહોંચ્યા અને CDS રાવતને શ્રદ્ધાંજલિ આપી. (ફોટો- ANI)

6 / 7
8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. (ફોટો- ANI)

8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. (ફોટો- ANI)

7 / 7
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">