Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patan: સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે છે પ્રખ્યાત, જુઓ Photos

પાટણ જિલ્લામાં આવેલા આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદોમાં શ્રી સ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે, આ ઉપરાંત ઉત્તરમાં માનસરોવર, દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:19 PM
પાટણ જિલ્લામાં આવેલા આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદોમાં શ્રી સ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે

પાટણ જિલ્લામાં આવેલા આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદોમાં શ્રી સ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે

1 / 6
ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે, આ ઉપરાંત ઉત્તરમાં માનસરોવર, દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર છે

ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે, આ ઉપરાંત ઉત્તરમાં માનસરોવર, દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર છે

2 / 6
આ પાંચ સરોવરોમાં સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર એક માત્ર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે

આ પાંચ સરોવરોમાં સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર એક માત્ર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે

3 / 6
પૌરાણિક કથાઓ પ્રમાણે કપિલ મુનિ ભગવાને પોતાની માતાનું શ્રાદ્ધ આ બિંદુ સરોવરમાં કર્યું હતું

પૌરાણિક કથાઓ પ્રમાણે કપિલ મુનિ ભગવાને પોતાની માતાનું શ્રાદ્ધ આ બિંદુ સરોવરમાં કર્યું હતું

4 / 6
હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃ શ્રાદ્ધ માટે ગયા તો, માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર જવાની માન્યતા છે, તેથી બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે

હિન્દુ ધર્મ પ્રમાણે પિતૃ શ્રાદ્ધ માટે ગયા તો, માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર જવાની માન્યતા છે, તેથી બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે

5 / 6
બિંદુ સરોવર ખાતે ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો પોતાની માતૃ શ્રાદ્ધની ક્રિયા કરવા આવતા હોય છે

બિંદુ સરોવર ખાતે ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો પોતાની માતૃ શ્રાદ્ધની ક્રિયા કરવા આવતા હોય છે

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">