AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળામાં લીમડાના પાણીથી સ્નાન કરવાના છે અદભૂત ફાયદા, જાણો કઈ બીમારીઓમાં કામ કરે છે રામબાણ ઈલાજ!

લીમડાના પાન એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. પાણીમાં લીમડાના પાન ઉકાળીને સ્નાન કરવાથી માત્ર ત્વચાના રોગો જ નહીં, પરંતુ વાળ અને આંખોને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

| Updated on: May 09, 2026 | 9:53 PM
Share
આયુર્વેદમાં લીમડાના ઝાડને એક શક્તિશાળી જડીબુટ્ટી માનવામાં આવે છે. તેના પાનથી લઈને છાલ સુધીના દરેક ભાગનો ઉપયોગ રોગનિવારણ માટે કરવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

આયુર્વેદમાં લીમડાના ઝાડને એક શક્તિશાળી જડીબુટ્ટી માનવામાં આવે છે. તેના પાનથી લઈને છાલ સુધીના દરેક ભાગનો ઉપયોગ રોગનિવારણ માટે કરવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

1 / 6
વાળ માટે વરદાન: જો તમે ડેન્ડ્રફ (ખોડો) થી પરેશાન હોવ, તો લીમડાનું પાણી શ્રેષ્ઠ ઉપાય છે. લીમડામાં ત્વચાના રોમછિદ્રો ખોલવાનો ગુણ હોય છે, જે સ્કેલ્પને સાફ રાખે છે. તેનાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને વાળ મુલાયમ બને છે.

વાળ માટે વરદાન: જો તમે ડેન્ડ્રફ (ખોડો) થી પરેશાન હોવ, તો લીમડાનું પાણી શ્રેષ્ઠ ઉપાય છે. લીમડામાં ત્વચાના રોમછિદ્રો ખોલવાનો ગુણ હોય છે, જે સ્કેલ્પને સાફ રાખે છે. તેનાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને વાળ મુલાયમ બને છે.

2 / 6
ત્વચાની સમસ્યાઓમાં રામબાણ: લીમડામાં રહેલા એન્ટી-માઇક્રોબિયલ ગુણો ત્વચા માટે અત્યંત કારગર છે. અછબડા (ચિકનપોક્સ) જેવી બીમારીમાં ડોક્ટરો પણ લીમડાના પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત ખીલ, બ્લેકહેડ્સ, ડાર્ક સ્પોટ્સ અને ત્વચા પરના નિશાન દૂર કરવામાં પણ આ પાણી ખૂબ મદદરૂપ થાય છે.

ત્વચાની સમસ્યાઓમાં રામબાણ: લીમડામાં રહેલા એન્ટી-માઇક્રોબિયલ ગુણો ત્વચા માટે અત્યંત કારગર છે. અછબડા (ચિકનપોક્સ) જેવી બીમારીમાં ડોક્ટરો પણ લીમડાના પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત ખીલ, બ્લેકહેડ્સ, ડાર્ક સ્પોટ્સ અને ત્વચા પરના નિશાન દૂર કરવામાં પણ આ પાણી ખૂબ મદદરૂપ થાય છે.

3 / 6
શરીરની દુર્ગંધથી છુટકારો: ઉનાળામાં પસીનાને કારણે શરીરમાં બેક્ટેરિયા પેદા થાય છે, જે દુર્ગંધનું કારણ બને છે. લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો આ બેક્ટેરિયાનો નાશ કરે છે, જેથી શરીરની દુર્ગંધ દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.

શરીરની દુર્ગંધથી છુટકારો: ઉનાળામાં પસીનાને કારણે શરીરમાં બેક્ટેરિયા પેદા થાય છે, જે દુર્ગંધનું કારણ બને છે. લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો આ બેક્ટેરિયાનો નાશ કરે છે, જેથી શરીરની દુર્ગંધ દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.

4 / 6
આંખોના સ્વાસ્થ્ય માટે: લીમડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ગુણો આંખોના ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. જો તમને કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી) જેવી સમસ્યા હોય, તો લીમડાના પાણીનો ઉપયોગ રાહત આપી શકે છે.

આંખોના સ્વાસ્થ્ય માટે: લીમડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ગુણો આંખોના ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. જો તમને કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી) જેવી સમસ્યા હોય, તો લીમડાના પાણીનો ઉપયોગ રાહત આપી શકે છે.

5 / 6
આમ, રોજીંદા જીવનમાં લીમડાના પાણીનો ઉપયોગ કરવાથી તમે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી કુદરતી રીતે બચી શકો છો.

આમ, રોજીંદા જીવનમાં લીમડાના પાણીનો ઉપયોગ કરવાથી તમે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી કુદરતી રીતે બચી શકો છો.

6 / 6

Breaking News: અંબાલાલ પટેલનું ગરમીનું એલર્ટ: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, અમદાવાદ-ગાંધીનગરમાં હીટવેવ મચાવશે કહેર!

Follow Us
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
g clip-path="url(#clip0_868_265)">