AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળામાં લીમડાના પાણીથી સ્નાન કરવાના છે અદભૂત ફાયદા, જાણો કઈ બીમારીઓમાં કામ કરે છે રામબાણ ઈલાજ!

લીમડાના પાન એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. પાણીમાં લીમડાના પાન ઉકાળીને સ્નાન કરવાથી માત્ર ત્વચાના રોગો જ નહીં, પરંતુ વાળ અને આંખોને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

| Updated on: May 09, 2026 | 9:53 PM
Share
આયુર્વેદમાં લીમડાના ઝાડને એક શક્તિશાળી જડીબુટ્ટી માનવામાં આવે છે. તેના પાનથી લઈને છાલ સુધીના દરેક ભાગનો ઉપયોગ રોગનિવારણ માટે કરવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

આયુર્વેદમાં લીમડાના ઝાડને એક શક્તિશાળી જડીબુટ્ટી માનવામાં આવે છે. તેના પાનથી લઈને છાલ સુધીના દરેક ભાગનો ઉપયોગ રોગનિવારણ માટે કરવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

1 / 6
વાળ માટે વરદાન: જો તમે ડેન્ડ્રફ (ખોડો) થી પરેશાન હોવ, તો લીમડાનું પાણી શ્રેષ્ઠ ઉપાય છે. લીમડામાં ત્વચાના રોમછિદ્રો ખોલવાનો ગુણ હોય છે, જે સ્કેલ્પને સાફ રાખે છે. તેનાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને વાળ મુલાયમ બને છે.

વાળ માટે વરદાન: જો તમે ડેન્ડ્રફ (ખોડો) થી પરેશાન હોવ, તો લીમડાનું પાણી શ્રેષ્ઠ ઉપાય છે. લીમડામાં ત્વચાના રોમછિદ્રો ખોલવાનો ગુણ હોય છે, જે સ્કેલ્પને સાફ રાખે છે. તેનાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને વાળ મુલાયમ બને છે.

2 / 6
ત્વચાની સમસ્યાઓમાં રામબાણ: લીમડામાં રહેલા એન્ટી-માઇક્રોબિયલ ગુણો ત્વચા માટે અત્યંત કારગર છે. અછબડા (ચિકનપોક્સ) જેવી બીમારીમાં ડોક્ટરો પણ લીમડાના પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત ખીલ, બ્લેકહેડ્સ, ડાર્ક સ્પોટ્સ અને ત્વચા પરના નિશાન દૂર કરવામાં પણ આ પાણી ખૂબ મદદરૂપ થાય છે.

ત્વચાની સમસ્યાઓમાં રામબાણ: લીમડામાં રહેલા એન્ટી-માઇક્રોબિયલ ગુણો ત્વચા માટે અત્યંત કારગર છે. અછબડા (ચિકનપોક્સ) જેવી બીમારીમાં ડોક્ટરો પણ લીમડાના પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત ખીલ, બ્લેકહેડ્સ, ડાર્ક સ્પોટ્સ અને ત્વચા પરના નિશાન દૂર કરવામાં પણ આ પાણી ખૂબ મદદરૂપ થાય છે.

3 / 6
શરીરની દુર્ગંધથી છુટકારો: ઉનાળામાં પસીનાને કારણે શરીરમાં બેક્ટેરિયા પેદા થાય છે, જે દુર્ગંધનું કારણ બને છે. લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો આ બેક્ટેરિયાનો નાશ કરે છે, જેથી શરીરની દુર્ગંધ દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.

શરીરની દુર્ગંધથી છુટકારો: ઉનાળામાં પસીનાને કારણે શરીરમાં બેક્ટેરિયા પેદા થાય છે, જે દુર્ગંધનું કારણ બને છે. લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો આ બેક્ટેરિયાનો નાશ કરે છે, જેથી શરીરની દુર્ગંધ દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.

4 / 6
આંખોના સ્વાસ્થ્ય માટે: લીમડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ગુણો આંખોના ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. જો તમને કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી) જેવી સમસ્યા હોય, તો લીમડાના પાણીનો ઉપયોગ રાહત આપી શકે છે.

આંખોના સ્વાસ્થ્ય માટે: લીમડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ગુણો આંખોના ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. જો તમને કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી) જેવી સમસ્યા હોય, તો લીમડાના પાણીનો ઉપયોગ રાહત આપી શકે છે.

5 / 6
આમ, રોજીંદા જીવનમાં લીમડાના પાણીનો ઉપયોગ કરવાથી તમે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી કુદરતી રીતે બચી શકો છો.

આમ, રોજીંદા જીવનમાં લીમડાના પાણીનો ઉપયોગ કરવાથી તમે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી કુદરતી રીતે બચી શકો છો.

6 / 6

Breaking News: અંબાલાલ પટેલનું ગરમીનું એલર્ટ: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, અમદાવાદ-ગાંધીનગરમાં હીટવેવ મચાવશે કહેર!

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">