AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળામાં લીમડાના પાણીથી સ્નાન કરવાના છે અદભૂત ફાયદા, જાણો કઈ બીમારીઓમાં કામ કરે છે રામબાણ ઈલાજ!

લીમડાના પાન એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. પાણીમાં લીમડાના પાન ઉકાળીને સ્નાન કરવાથી માત્ર ત્વચાના રોગો જ નહીં, પરંતુ વાળ અને આંખોને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

| Updated on: May 09, 2026 | 9:53 PM
Share
આયુર્વેદમાં લીમડાના ઝાડને એક શક્તિશાળી જડીબુટ્ટી માનવામાં આવે છે. તેના પાનથી લઈને છાલ સુધીના દરેક ભાગનો ઉપયોગ રોગનિવારણ માટે કરવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

આયુર્વેદમાં લીમડાના ઝાડને એક શક્તિશાળી જડીબુટ્ટી માનવામાં આવે છે. તેના પાનથી લઈને છાલ સુધીના દરેક ભાગનો ઉપયોગ રોગનિવારણ માટે કરવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

1 / 6
વાળ માટે વરદાન: જો તમે ડેન્ડ્રફ (ખોડો) થી પરેશાન હોવ, તો લીમડાનું પાણી શ્રેષ્ઠ ઉપાય છે. લીમડામાં ત્વચાના રોમછિદ્રો ખોલવાનો ગુણ હોય છે, જે સ્કેલ્પને સાફ રાખે છે. તેનાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને વાળ મુલાયમ બને છે.

વાળ માટે વરદાન: જો તમે ડેન્ડ્રફ (ખોડો) થી પરેશાન હોવ, તો લીમડાનું પાણી શ્રેષ્ઠ ઉપાય છે. લીમડામાં ત્વચાના રોમછિદ્રો ખોલવાનો ગુણ હોય છે, જે સ્કેલ્પને સાફ રાખે છે. તેનાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને વાળ મુલાયમ બને છે.

2 / 6
ત્વચાની સમસ્યાઓમાં રામબાણ: લીમડામાં રહેલા એન્ટી-માઇક્રોબિયલ ગુણો ત્વચા માટે અત્યંત કારગર છે. અછબડા (ચિકનપોક્સ) જેવી બીમારીમાં ડોક્ટરો પણ લીમડાના પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત ખીલ, બ્લેકહેડ્સ, ડાર્ક સ્પોટ્સ અને ત્વચા પરના નિશાન દૂર કરવામાં પણ આ પાણી ખૂબ મદદરૂપ થાય છે.

ત્વચાની સમસ્યાઓમાં રામબાણ: લીમડામાં રહેલા એન્ટી-માઇક્રોબિયલ ગુણો ત્વચા માટે અત્યંત કારગર છે. અછબડા (ચિકનપોક્સ) જેવી બીમારીમાં ડોક્ટરો પણ લીમડાના પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત ખીલ, બ્લેકહેડ્સ, ડાર્ક સ્પોટ્સ અને ત્વચા પરના નિશાન દૂર કરવામાં પણ આ પાણી ખૂબ મદદરૂપ થાય છે.

3 / 6
શરીરની દુર્ગંધથી છુટકારો: ઉનાળામાં પસીનાને કારણે શરીરમાં બેક્ટેરિયા પેદા થાય છે, જે દુર્ગંધનું કારણ બને છે. લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો આ બેક્ટેરિયાનો નાશ કરે છે, જેથી શરીરની દુર્ગંધ દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.

શરીરની દુર્ગંધથી છુટકારો: ઉનાળામાં પસીનાને કારણે શરીરમાં બેક્ટેરિયા પેદા થાય છે, જે દુર્ગંધનું કારણ બને છે. લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો આ બેક્ટેરિયાનો નાશ કરે છે, જેથી શરીરની દુર્ગંધ દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.

4 / 6
આંખોના સ્વાસ્થ્ય માટે: લીમડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ગુણો આંખોના ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. જો તમને કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી) જેવી સમસ્યા હોય, તો લીમડાના પાણીનો ઉપયોગ રાહત આપી શકે છે.

આંખોના સ્વાસ્થ્ય માટે: લીમડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ગુણો આંખોના ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. જો તમને કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી) જેવી સમસ્યા હોય, તો લીમડાના પાણીનો ઉપયોગ રાહત આપી શકે છે.

5 / 6
આમ, રોજીંદા જીવનમાં લીમડાના પાણીનો ઉપયોગ કરવાથી તમે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી કુદરતી રીતે બચી શકો છો.

આમ, રોજીંદા જીવનમાં લીમડાના પાણીનો ઉપયોગ કરવાથી તમે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી કુદરતી રીતે બચી શકો છો.

6 / 6

Breaking News: અંબાલાલ પટેલનું ગરમીનું એલર્ટ: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, અમદાવાદ-ગાંધીનગરમાં હીટવેવ મચાવશે કહેર!

Follow Us
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">