Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત માટે ગૌરવની વાત, અમદાવાદના સાબરમતીમાં એશિયાનું સૌથી આધુનિક રેલવે કમાન્ડ કંટ્રોલરુમ બનાવાયો, ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે

Ahmedabad News : સમગ્ર પશ્ચિમ ભારતની માલસામાન ટ્રેનનું કંટ્રોલરૂમમાંથી સંચાલન થશે. આ કંટ્રોલ રુમ 24 કલાક કામ કરે તેવો બનાવાયો છે. આ સેન્ટર ગુડ્સ ટ્રેનને સ્પીડ પાવર આપશે. સાથે જ અકસ્માત ન થાય તેનું અને અન્ય સુરક્ષા બાબતનું પણ ધ્યાન રખાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 5:23 PM
અમદાવાદના સાબરમતીમાં  કેન્દ્રીય રેલવે મંત્રાલયે એશિયાનો સૌથી આધુનિક કમાન્ડ કંટ્રોલરૂમ બનાવ્યુ છે.
રેલવે કોલોની પાસે આ DFCCIL કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે.

અમદાવાદના સાબરમતીમાં કેન્દ્રીય રેલવે મંત્રાલયે એશિયાનો સૌથી આધુનિક કમાન્ડ કંટ્રોલરૂમ બનાવ્યુ છે. રેલવે કોલોની પાસે આ DFCCIL કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે.

1 / 5
કંટ્રોલ રૂમ પર 70 મીટર લાંબી વીડિયો વોલ સાથે કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યુ છે. કંટ્રોલ રૂમ મારફતે ગુડ્ઝ ટ્રેન મેનેજમેન્ટ એક જ જગ્યાએથી થશે. ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે.

કંટ્રોલ રૂમ પર 70 મીટર લાંબી વીડિયો વોલ સાથે કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યુ છે. કંટ્રોલ રૂમ મારફતે ગુડ્ઝ ટ્રેન મેનેજમેન્ટ એક જ જગ્યાએથી થશે. ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે.

2 / 5
 સમગ્ર પશ્ચિમ ભારતની માલસામાન ટ્રેનનું કંટ્રોલરૂમમાંથી સંચાલન થશે. આ કંટ્રોલ રુમ 24 કલાક કામ કરે તેવો બનાવાયો છે. આ સેન્ટર ગુડ્સ ટ્રેનને સ્પીડ પાવર આપશે. સાથે જ અકસ્માત ન થાય તેનું અને અન્ય સુરક્ષા બાબતનું પણ ધ્યાન રખાશે.

સમગ્ર પશ્ચિમ ભારતની માલસામાન ટ્રેનનું કંટ્રોલરૂમમાંથી સંચાલન થશે. આ કંટ્રોલ રુમ 24 કલાક કામ કરે તેવો બનાવાયો છે. આ સેન્ટર ગુડ્સ ટ્રેનને સ્પીડ પાવર આપશે. સાથે જ અકસ્માત ન થાય તેનું અને અન્ય સુરક્ષા બાબતનું પણ ધ્યાન રખાશે.

3 / 5
અહીં ઈસ્ટર્ન કોરિડોરની લિંક પણ હશે સમગ્ર કેન્દ્ર 3 એકરમાં ફેલાયેલું છે. દિલ્હીથી મુંબઈની માલસામાનની ટ્રેન પહેલા ત્રણ દિવસનો પહોંચવામાં સમય લેતી હતી, હવે તે માત્ર એક જ દિવસમાં પહોંચી જશે.

અહીં ઈસ્ટર્ન કોરિડોરની લિંક પણ હશે સમગ્ર કેન્દ્ર 3 એકરમાં ફેલાયેલું છે. દિલ્હીથી મુંબઈની માલસામાનની ટ્રેન પહેલા ત્રણ દિવસનો પહોંચવામાં સમય લેતી હતી, હવે તે માત્ર એક જ દિવસમાં પહોંચી જશે.

4 / 5
આગામી પાંચ વર્ષમાં રેલવે માલસામાન 1500 મિલિયન ટનથી વધીને 3000 મિલિયન ટન થશે.કન્ટેનર કોર્પોરેશન સાથે વડોદરા સાણંદ, દિલ્હીમાં મલ્ટી લોજિસ્ટિક પાર્ક સ્થાપશે. કેન્દ્રીય રેલવે મંત્રી કંટ્રોલ રૂમની જલ્દી શરૂઆત કરે તેવી શકયતા છે.

આગામી પાંચ વર્ષમાં રેલવે માલસામાન 1500 મિલિયન ટનથી વધીને 3000 મિલિયન ટન થશે.કન્ટેનર કોર્પોરેશન સાથે વડોદરા સાણંદ, દિલ્હીમાં મલ્ટી લોજિસ્ટિક પાર્ક સ્થાપશે. કેન્દ્રીય રેલવે મંત્રી કંટ્રોલ રૂમની જલ્દી શરૂઆત કરે તેવી શકયતા છે.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">