Asia Cup Final 2023: કેપ્ટન રોહિત શર્માની 250મી ODI મેચ હશે, તેની પાંચમી એશિયા કપ ફાઈનલ, જાણો કેવો રહ્યો છે તેનો ફાઈનલમાં રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલ રમશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર ફોર સ્ટેજમાં પણ ટક્કર થઇ હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત થઇ હતી. ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં સારા ફોર્મમાં રહ્યો છે અને તે આશા કરશે કે તે ભારતીય ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરી શકે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 1:53 PM
ભારત અને શ્રીલંકા વચ્ચેની એશિયા કપ ફાઇનલ કેપ્ટન રોહિત શર્માની પાંચમી એશિયા કપ ફાઇનલ હશે અને તેના કેરીયરની 250મી ODI મેચ હશે. અત્યાર સુધી તેણે ચાર એશિયા કપ ફાઇનલ રમી છે. 2018માં રોહિત શર્મા એશિયા કપની ફાઇનલમાં કેપ્ટન પણ રહ્યો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી ચાર એશિયા કપ ફાઇનલમાં કુલ 93 રન કર્યા છે. (PC : Twitter)

ભારત અને શ્રીલંકા વચ્ચેની એશિયા કપ ફાઇનલ કેપ્ટન રોહિત શર્માની પાંચમી એશિયા કપ ફાઇનલ હશે અને તેના કેરીયરની 250મી ODI મેચ હશે. અત્યાર સુધી તેણે ચાર એશિયા કપ ફાઇનલ રમી છે. 2018માં રોહિત શર્મા એશિયા કપની ફાઇનલમાં કેપ્ટન પણ રહ્યો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી ચાર એશિયા કપ ફાઇનલમાં કુલ 93 રન કર્યા છે. (PC : Twitter)

1 / 5
રોહિત શર્માની પ્રથમ એશિયા કપ ફાઇનલ 2008માં શ્રીલંકા સામે હતી. તે ફાઇનલ પાકિસ્તાનના કરાચીમાં રમાઇ હતી. તે ફાઇનલમાં ભારતની શ્રીલંકા સામે 100 રનથી કારમી હાર થઇ હતી. તે મેચમાં રોહિત શર્માએ 8 બોલમાં 3 રન કર્યા હતા.  (PC : AFP)

રોહિત શર્માની પ્રથમ એશિયા કપ ફાઇનલ 2008માં શ્રીલંકા સામે હતી. તે ફાઇનલ પાકિસ્તાનના કરાચીમાં રમાઇ હતી. તે ફાઇનલમાં ભારતની શ્રીલંકા સામે 100 રનથી કારમી હાર થઇ હતી. તે મેચમાં રોહિત શર્માએ 8 બોલમાં 3 રન કર્યા હતા. (PC : AFP)

2 / 5
રોહિત શર્માની બીજી એશિયા કપ ફાઇનલ 2010માં શ્રીલંકાના દામ્બુલામાં શ્રીલંકા સામે હતી. તે મેચમાં ભારતની 81 રનથી જીત થઇ હતી. રોહિત શર્માએ તે મેચમાં 52 બોલમાં 41 રન કર્યા હતા. (PC: AP)

રોહિત શર્માની બીજી એશિયા કપ ફાઇનલ 2010માં શ્રીલંકાના દામ્બુલામાં શ્રીલંકા સામે હતી. તે મેચમાં ભારતની 81 રનથી જીત થઇ હતી. રોહિત શર્માએ તે મેચમાં 52 બોલમાં 41 રન કર્યા હતા. (PC: AP)

3 / 5
2016 માં ટી-20 એશિયા કપની ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતની 8 વિકેટથી જીત થઇ હતી. રોહિત શર્માએ આ મેચમાં 5 બોલમાં એક રન કર્યો હતા. (PC: AFP)

2016 માં ટી-20 એશિયા કપની ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતની 8 વિકેટથી જીત થઇ હતી. રોહિત શર્માએ આ મેચમાં 5 બોલમાં એક રન કર્યો હતા. (PC: AFP)

4 / 5
 2018માં એશિયા કપ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો તેથી રોહિત શર્માએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ હતુ. દુબઇમાં બાંગ્લાદેશ સામે ફાઇનલમાં ભારતની ત્રણ વિકેટથી રોમાંચક જીત થઇ હતી. 223 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત શર્મા ટોપ સ્કોરર રહ્યો હતો. રોહિતે 55 બોલમાં 48 રન કર્યા હતા. ભારતની અંતિમ બોલ પર જીત થઇ હતી. (PC: AP)

2018માં એશિયા કપ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો તેથી રોહિત શર્માએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ હતુ. દુબઇમાં બાંગ્લાદેશ સામે ફાઇનલમાં ભારતની ત્રણ વિકેટથી રોમાંચક જીત થઇ હતી. 223 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત શર્મા ટોપ સ્કોરર રહ્યો હતો. રોહિતે 55 બોલમાં 48 રન કર્યા હતા. ભારતની અંતિમ બોલ પર જીત થઇ હતી. (PC: AP)

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">