AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup Final 2023: કેપ્ટન રોહિત શર્માની 250મી ODI મેચ હશે, તેની પાંચમી એશિયા કપ ફાઈનલ, જાણો કેવો રહ્યો છે તેનો ફાઈનલમાં રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલ રમશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર ફોર સ્ટેજમાં પણ ટક્કર થઇ હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત થઇ હતી. ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં સારા ફોર્મમાં રહ્યો છે અને તે આશા કરશે કે તે ભારતીય ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરી શકે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 1:53 PM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચેની એશિયા કપ ફાઇનલ કેપ્ટન રોહિત શર્માની પાંચમી એશિયા કપ ફાઇનલ હશે અને તેના કેરીયરની 250મી ODI મેચ હશે. અત્યાર સુધી તેણે ચાર એશિયા કપ ફાઇનલ રમી છે. 2018માં રોહિત શર્મા એશિયા કપની ફાઇનલમાં કેપ્ટન પણ રહ્યો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી ચાર એશિયા કપ ફાઇનલમાં કુલ 93 રન કર્યા છે. (PC : Twitter)

ભારત અને શ્રીલંકા વચ્ચેની એશિયા કપ ફાઇનલ કેપ્ટન રોહિત શર્માની પાંચમી એશિયા કપ ફાઇનલ હશે અને તેના કેરીયરની 250મી ODI મેચ હશે. અત્યાર સુધી તેણે ચાર એશિયા કપ ફાઇનલ રમી છે. 2018માં રોહિત શર્મા એશિયા કપની ફાઇનલમાં કેપ્ટન પણ રહ્યો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી ચાર એશિયા કપ ફાઇનલમાં કુલ 93 રન કર્યા છે. (PC : Twitter)

1 / 5
રોહિત શર્માની પ્રથમ એશિયા કપ ફાઇનલ 2008માં શ્રીલંકા સામે હતી. તે ફાઇનલ પાકિસ્તાનના કરાચીમાં રમાઇ હતી. તે ફાઇનલમાં ભારતની શ્રીલંકા સામે 100 રનથી કારમી હાર થઇ હતી. તે મેચમાં રોહિત શર્માએ 8 બોલમાં 3 રન કર્યા હતા.  (PC : AFP)

રોહિત શર્માની પ્રથમ એશિયા કપ ફાઇનલ 2008માં શ્રીલંકા સામે હતી. તે ફાઇનલ પાકિસ્તાનના કરાચીમાં રમાઇ હતી. તે ફાઇનલમાં ભારતની શ્રીલંકા સામે 100 રનથી કારમી હાર થઇ હતી. તે મેચમાં રોહિત શર્માએ 8 બોલમાં 3 રન કર્યા હતા. (PC : AFP)

2 / 5
રોહિત શર્માની બીજી એશિયા કપ ફાઇનલ 2010માં શ્રીલંકાના દામ્બુલામાં શ્રીલંકા સામે હતી. તે મેચમાં ભારતની 81 રનથી જીત થઇ હતી. રોહિત શર્માએ તે મેચમાં 52 બોલમાં 41 રન કર્યા હતા. (PC: AP)

રોહિત શર્માની બીજી એશિયા કપ ફાઇનલ 2010માં શ્રીલંકાના દામ્બુલામાં શ્રીલંકા સામે હતી. તે મેચમાં ભારતની 81 રનથી જીત થઇ હતી. રોહિત શર્માએ તે મેચમાં 52 બોલમાં 41 રન કર્યા હતા. (PC: AP)

3 / 5
2016 માં ટી-20 એશિયા કપની ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતની 8 વિકેટથી જીત થઇ હતી. રોહિત શર્માએ આ મેચમાં 5 બોલમાં એક રન કર્યો હતા. (PC: AFP)

2016 માં ટી-20 એશિયા કપની ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતની 8 વિકેટથી જીત થઇ હતી. રોહિત શર્માએ આ મેચમાં 5 બોલમાં એક રન કર્યો હતા. (PC: AFP)

4 / 5
 2018માં એશિયા કપ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો તેથી રોહિત શર્માએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ હતુ. દુબઇમાં બાંગ્લાદેશ સામે ફાઇનલમાં ભારતની ત્રણ વિકેટથી રોમાંચક જીત થઇ હતી. 223 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત શર્મા ટોપ સ્કોરર રહ્યો હતો. રોહિતે 55 બોલમાં 48 રન કર્યા હતા. ભારતની અંતિમ બોલ પર જીત થઇ હતી. (PC: AP)

2018માં એશિયા કપ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો તેથી રોહિત શર્માએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ હતુ. દુબઇમાં બાંગ્લાદેશ સામે ફાઇનલમાં ભારતની ત્રણ વિકેટથી રોમાંચક જીત થઇ હતી. 223 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત શર્મા ટોપ સ્કોરર રહ્યો હતો. રોહિતે 55 બોલમાં 48 રન કર્યા હતા. ભારતની અંતિમ બોલ પર જીત થઇ હતી. (PC: AP)

5 / 5
Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">