ઉનાળાની ગરમીમાં અળાઈઓથી છો પરેશાન? તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે રાહત

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં અળાઈઓ (Heat Rash) થવી સમાન્ય વાત છે. ખાસ કરીને નાના બાળકો તેનાથી વધુ પ્રભાવિત થયા છે. તેમાં ખંજવાળની સાથે બળતરા પણ થવા લાગે છે. અળાઈઓના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે અને કામ કરવામાં પણ મન નથી લાગતું.

| Updated on: Apr 18, 2024 | 4:33 PM
ઉનાળાની ગરમીની સાથે અળાઈઓ પણ નિકળવા લાગે છે અને ચામડી પર લાલ ચકામા પડી જાય છે. અળાઈએ ગરમીમાં નિકળતી ત્વચા સંબંધિત સમસ્યા છે જે આ સિઝનમાં ઘણા લોકો તેનાથી પીડાય છે. આમાં, ગરદન અને પીઠ પર નાની ફોલ્લીઓ દેખાય છે અને એવું લાગે છે કે જાણે કોઈ કાંટા વાગી રહ્યા હોય.

ઉનાળાની ગરમીની સાથે અળાઈઓ પણ નિકળવા લાગે છે અને ચામડી પર લાલ ચકામા પડી જાય છે. અળાઈએ ગરમીમાં નિકળતી ત્વચા સંબંધિત સમસ્યા છે જે આ સિઝનમાં ઘણા લોકો તેનાથી પીડાય છે. આમાં, ગરદન અને પીઠ પર નાની ફોલ્લીઓ દેખાય છે અને એવું લાગે છે કે જાણે કોઈ કાંટા વાગી રહ્યા હોય.

1 / 7
ગરમીમાં અળાઈઓઓ ઘણી ખંજવાળ આવે છે, ત્વચા પર વધુ પડતુ ખંજવાળવાથી ત્યાં બળતરા થાય છે. આ સમસ્યા બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, લોકો બજારમાં ઉપલબ્ધ પાવડરનો ઉપયોગ કરે છે, જે થોડો ફાયદો આપે છે. જો તમે આ ગરમીના અળાઈઓથી પરેશાન છો અને તેમાંથી તરત જ છુટકારો મેળવવા માંગતા હોવ તો આમાંથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો.

ગરમીમાં અળાઈઓઓ ઘણી ખંજવાળ આવે છે, ત્વચા પર વધુ પડતુ ખંજવાળવાથી ત્યાં બળતરા થાય છે. આ સમસ્યા બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, લોકો બજારમાં ઉપલબ્ધ પાવડરનો ઉપયોગ કરે છે, જે થોડો ફાયદો આપે છે. જો તમે આ ગરમીના અળાઈઓથી પરેશાન છો અને તેમાંથી તરત જ છુટકારો મેળવવા માંગતા હોવ તો આમાંથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો.

2 / 7
મુલતાની માટી :  ગરમીના અળાઈઓ પર મુલતાની માટી લગાવવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. તે તમારી ત્વચાને ઠંડક આપે છે જેથી તેમાં બળતરા અને ખંજવાળ ન આવે, તે ફોલ્લીઓ પણ ઘટાડે છે અને બેક્ટેરિયાને ખતમ કરીને રાહત આપે છે.

મુલતાની માટી : ગરમીના અળાઈઓ પર મુલતાની માટી લગાવવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. તે તમારી ત્વચાને ઠંડક આપે છે જેથી તેમાં બળતરા અને ખંજવાળ ન આવે, તે ફોલ્લીઓ પણ ઘટાડે છે અને બેક્ટેરિયાને ખતમ કરીને રાહત આપે છે.

3 / 7
એલોવેરા જેલ: એલોવેરા અળાઈઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તે ત્વચાને ઠંડક પણ આપે છે. તેથી, અળાઈઓની બળતરાથી છુટકારો મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ બેસ્ટ છે. તેનાથી તમને થતી ખંજવાળ, બળતરા અને લાલ ચકામાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળશે.

એલોવેરા જેલ: એલોવેરા અળાઈઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તે ત્વચાને ઠંડક પણ આપે છે. તેથી, અળાઈઓની બળતરાથી છુટકારો મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ બેસ્ટ છે. તેનાથી તમને થતી ખંજવાળ, બળતરા અને લાલ ચકામાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળશે.

4 / 7
લીમડો: લીમડો, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર, અળાઈઓમાં ખૂબ જ અસરકારક છે. તે અળાઈઓ છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી સ્નાન કરો, તેના પાંદડાને પીસી લો અને તેને અળાઈઓ પર લગાવો. આ સિવાય લીમડો અને કપૂર પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો.

લીમડો: લીમડો, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર, અળાઈઓમાં ખૂબ જ અસરકારક છે. તે અળાઈઓ છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી સ્નાન કરો, તેના પાંદડાને પીસી લો અને તેને અળાઈઓ પર લગાવો. આ સિવાય લીમડો અને કપૂર પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો.

5 / 7
ચંદન: એન્ટીબેક્ટેરિયલ અને ઠંડકના ગુણોથી ભરપૂર ચંદન, અળાઈઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અસરગ્રસ્ત ત્વચા પર ચંદન પાવડર અને ગુલાબજળ લગાવો. ચંદનની ઠંડકની અસર અળાઈઓથી ગ્રસ્ત તમારી ત્વચાને ઠંડક આપશે અને આમ એક બે વાર કરવાથી અળાઈઓ બેસી જશે

ચંદન: એન્ટીબેક્ટેરિયલ અને ઠંડકના ગુણોથી ભરપૂર ચંદન, અળાઈઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અસરગ્રસ્ત ત્વચા પર ચંદન પાવડર અને ગુલાબજળ લગાવો. ચંદનની ઠંડકની અસર અળાઈઓથી ગ્રસ્ત તમારી ત્વચાને ઠંડક આપશે અને આમ એક બે વાર કરવાથી અળાઈઓ બેસી જશે

6 / 7
આઈસ ક્યુબ: ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને શક્ય તેટલી ઠંડી રાખો. બરફના ટુકડાને સુતરાઉ કપડામાં લપેટીને અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે લગાવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

આઈસ ક્યુબ: ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને શક્ય તેટલી ઠંડી રાખો. બરફના ટુકડાને સુતરાઉ કપડામાં લપેટીને અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે લગાવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

7 / 7

Latest News Updates

Follow Us:
હીટવેવની વચ્ચે પણ PMની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવની વચ્ચે પણ PMની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">