AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળાની ગરમીમાં અળાઈઓથી છો પરેશાન? તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે રાહત

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં અળાઈઓ (Heat Rash) થવી સમાન્ય વાત છે. ખાસ કરીને નાના બાળકો તેનાથી વધુ પ્રભાવિત થયા છે. તેમાં ખંજવાળની સાથે બળતરા પણ થવા લાગે છે. અળાઈઓના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે અને કામ કરવામાં પણ મન નથી લાગતું.

| Updated on: Apr 18, 2024 | 4:33 PM
Share
ઉનાળાની ગરમીની સાથે અળાઈઓ પણ નિકળવા લાગે છે અને ચામડી પર લાલ ચકામા પડી જાય છે. અળાઈએ ગરમીમાં નિકળતી ત્વચા સંબંધિત સમસ્યા છે જે આ સિઝનમાં ઘણા લોકો તેનાથી પીડાય છે. આમાં, ગરદન અને પીઠ પર નાની ફોલ્લીઓ દેખાય છે અને એવું લાગે છે કે જાણે કોઈ કાંટા વાગી રહ્યા હોય.

ઉનાળાની ગરમીની સાથે અળાઈઓ પણ નિકળવા લાગે છે અને ચામડી પર લાલ ચકામા પડી જાય છે. અળાઈએ ગરમીમાં નિકળતી ત્વચા સંબંધિત સમસ્યા છે જે આ સિઝનમાં ઘણા લોકો તેનાથી પીડાય છે. આમાં, ગરદન અને પીઠ પર નાની ફોલ્લીઓ દેખાય છે અને એવું લાગે છે કે જાણે કોઈ કાંટા વાગી રહ્યા હોય.

1 / 7
ગરમીમાં અળાઈઓઓ ઘણી ખંજવાળ આવે છે, ત્વચા પર વધુ પડતુ ખંજવાળવાથી ત્યાં બળતરા થાય છે. આ સમસ્યા બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, લોકો બજારમાં ઉપલબ્ધ પાવડરનો ઉપયોગ કરે છે, જે થોડો ફાયદો આપે છે. જો તમે આ ગરમીના અળાઈઓથી પરેશાન છો અને તેમાંથી તરત જ છુટકારો મેળવવા માંગતા હોવ તો આમાંથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો.

ગરમીમાં અળાઈઓઓ ઘણી ખંજવાળ આવે છે, ત્વચા પર વધુ પડતુ ખંજવાળવાથી ત્યાં બળતરા થાય છે. આ સમસ્યા બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, લોકો બજારમાં ઉપલબ્ધ પાવડરનો ઉપયોગ કરે છે, જે થોડો ફાયદો આપે છે. જો તમે આ ગરમીના અળાઈઓથી પરેશાન છો અને તેમાંથી તરત જ છુટકારો મેળવવા માંગતા હોવ તો આમાંથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો.

2 / 7
મુલતાની માટી :  ગરમીના અળાઈઓ પર મુલતાની માટી લગાવવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. તે તમારી ત્વચાને ઠંડક આપે છે જેથી તેમાં બળતરા અને ખંજવાળ ન આવે, તે ફોલ્લીઓ પણ ઘટાડે છે અને બેક્ટેરિયાને ખતમ કરીને રાહત આપે છે.

મુલતાની માટી : ગરમીના અળાઈઓ પર મુલતાની માટી લગાવવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. તે તમારી ત્વચાને ઠંડક આપે છે જેથી તેમાં બળતરા અને ખંજવાળ ન આવે, તે ફોલ્લીઓ પણ ઘટાડે છે અને બેક્ટેરિયાને ખતમ કરીને રાહત આપે છે.

3 / 7
એલોવેરા જેલ: એલોવેરા અળાઈઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તે ત્વચાને ઠંડક પણ આપે છે. તેથી, અળાઈઓની બળતરાથી છુટકારો મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ બેસ્ટ છે. તેનાથી તમને થતી ખંજવાળ, બળતરા અને લાલ ચકામાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળશે.

એલોવેરા જેલ: એલોવેરા અળાઈઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તે ત્વચાને ઠંડક પણ આપે છે. તેથી, અળાઈઓની બળતરાથી છુટકારો મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ બેસ્ટ છે. તેનાથી તમને થતી ખંજવાળ, બળતરા અને લાલ ચકામાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળશે.

4 / 7
લીમડો: લીમડો, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર, અળાઈઓમાં ખૂબ જ અસરકારક છે. તે અળાઈઓ છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી સ્નાન કરો, તેના પાંદડાને પીસી લો અને તેને અળાઈઓ પર લગાવો. આ સિવાય લીમડો અને કપૂર પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો.

લીમડો: લીમડો, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર, અળાઈઓમાં ખૂબ જ અસરકારક છે. તે અળાઈઓ છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી સ્નાન કરો, તેના પાંદડાને પીસી લો અને તેને અળાઈઓ પર લગાવો. આ સિવાય લીમડો અને કપૂર પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો.

5 / 7
ચંદન: એન્ટીબેક્ટેરિયલ અને ઠંડકના ગુણોથી ભરપૂર ચંદન, અળાઈઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અસરગ્રસ્ત ત્વચા પર ચંદન પાવડર અને ગુલાબજળ લગાવો. ચંદનની ઠંડકની અસર અળાઈઓથી ગ્રસ્ત તમારી ત્વચાને ઠંડક આપશે અને આમ એક બે વાર કરવાથી અળાઈઓ બેસી જશે

ચંદન: એન્ટીબેક્ટેરિયલ અને ઠંડકના ગુણોથી ભરપૂર ચંદન, અળાઈઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અસરગ્રસ્ત ત્વચા પર ચંદન પાવડર અને ગુલાબજળ લગાવો. ચંદનની ઠંડકની અસર અળાઈઓથી ગ્રસ્ત તમારી ત્વચાને ઠંડક આપશે અને આમ એક બે વાર કરવાથી અળાઈઓ બેસી જશે

6 / 7
આઈસ ક્યુબ: ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને શક્ય તેટલી ઠંડી રાખો. બરફના ટુકડાને સુતરાઉ કપડામાં લપેટીને અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે લગાવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

આઈસ ક્યુબ: ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને શક્ય તેટલી ઠંડી રાખો. બરફના ટુકડાને સુતરાઉ કપડામાં લપેટીને અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે લગાવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

7 / 7
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">