AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફૂટપાથ પરના ઝાડને AMCએ કર્યા કલર, લોકોએ વખાણી કોર્પોરેશનની કામગીરી

અમદાવાદ શહેરમાં આવેલા તેમજ અન્ય વિસ્તારમાં આવેલા ઝાડની સુંદરતામાં વધારો કરવા AMC વૃક્ષોને રંગ કામ કર્યું છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Aug 04, 2023 | 7:28 PM
Share
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  સુંદરતાના ભાગરૂપે કરવામાં આવેલું આ કાર્યને લોકોને પણ ગમ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુંદરતાના ભાગરૂપે કરવામાં આવેલું આ કાર્યને લોકોને પણ ગમ્યું છે.

1 / 5
અમદાવાદ શહેરમાં આવેલા તેમજ અન્ય વિસ્તારમાં આવેલા ઝાડની સુંદરતામાં વધારો કરવા AMC વૃક્ષોને રંગ કામ કર્યું છે.

અમદાવાદ શહેરમાં આવેલા તેમજ અન્ય વિસ્તારમાં આવેલા ઝાડની સુંદરતામાં વધારો કરવા AMC વૃક્ષોને રંગ કામ કર્યું છે.

2 / 5
સ્વસ્થ ગુજરાત સ્વચ્છ ગુજરાત આજ સૂત્રને ધ્યાનમાં રાખતા ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે ઘણા એવા પ્રયોગો કરવામાં આવ્યા છે.

સ્વસ્થ ગુજરાત સ્વચ્છ ગુજરાત આજ સૂત્રને ધ્યાનમાં રાખતા ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે ઘણા એવા પ્રયોગો કરવામાં આવ્યા છે.

3 / 5
એમાંનો એક પ્રયોગ એટલે શાહીબાગ રોડ ઉપર આવેલ ફૂટપાથ પરના ઝાડ કલર કામ કરવામાં આવ્યું છે.

એમાંનો એક પ્રયોગ એટલે શાહીબાગ રોડ ઉપર આવેલ ફૂટપાથ પરના ઝાડ કલર કામ કરવામાં આવ્યું છે.

4 / 5
શાહીબાગ એટલે નામમાં જ શાહી આવે છે અને એમાં પણ આ રોડ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડફનાળાથી લઈને હાંસોલ ચોકડી સુધી રોડની બંને સાઈડ ફૂટપાથ પર આવેલા ઝાડને સપોર્ટ ડિયર જેવા લાગતા આ ઝાડ ઉપર સુંદર કલર કામ કરવામાં આવ્યું છે

શાહીબાગ એટલે નામમાં જ શાહી આવે છે અને એમાં પણ આ રોડ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડફનાળાથી લઈને હાંસોલ ચોકડી સુધી રોડની બંને સાઈડ ફૂટપાથ પર આવેલા ઝાડને સપોર્ટ ડિયર જેવા લાગતા આ ઝાડ ઉપર સુંદર કલર કામ કરવામાં આવ્યું છે

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">