AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Chatbotને ક્યારેય જણાવતા નહીં તમારી આ 5 વાતો, જો કહીં તો સમજો નુકશાન પાક્કુ !

ટેકનોલોજીના યુગમાં આજે AI Chatbot ટ્રેન્ડમાં છે. તેના વિશે જાણવાની સૌ કોઈમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પણ ટેકનોલોજીની આ નવી શોધ તમારા માટે ખતરારુપ બની શકે છે. ચાલો જાણીએ કે AI Chatbotને લઈને કઈ કઈ સાવધાની રાખવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 5:37 PM
Share
 AIની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કેટલાક લોકો તેને આધુનિક યુગ માટે વરદાન માને છે, તો કેટલાક લોકો નોકરી છીનવાઈ જવાના ડરથી તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. સૌ કોઈને ઈમ્પેસ કરનાર આ AIના ઉપયોગ સાથે કેટલીક સાવધાની પણ રાખવી જોઈએ. ચાલો જાણીએ એ 5 વાતો વિશે જેને ચેટબોટ સાથે શેયર ના કરવી જોઈએ. (Photo-pixabay)

AIની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કેટલાક લોકો તેને આધુનિક યુગ માટે વરદાન માને છે, તો કેટલાક લોકો નોકરી છીનવાઈ જવાના ડરથી તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. સૌ કોઈને ઈમ્પેસ કરનાર આ AIના ઉપયોગ સાથે કેટલીક સાવધાની પણ રાખવી જોઈએ. ચાલો જાણીએ એ 5 વાતો વિશે જેને ચેટબોટ સાથે શેયર ના કરવી જોઈએ. (Photo-pixabay)

1 / 6
કેટલાક યુઝર્સ નાણાકીય વ્યવહારોની સલાહ માટે AI ચેટબોટની મદદ લેતા હોય છે. આવા યુઝર્સ સાયબર ક્રાઈમનો શિકાર બની શકે છે. અપરાધી ચેટ જીટીપીની મદદથી તમારા એકાઉન્ટ હેક કરી શકે છે. તેથી જ તમારા નાણાકીય વ્યવહારોની માહિતી ચેટબોટને જણાવવી જોઈએ નહીં. (Photo-pixabay)

કેટલાક યુઝર્સ નાણાકીય વ્યવહારોની સલાહ માટે AI ચેટબોટની મદદ લેતા હોય છે. આવા યુઝર્સ સાયબર ક્રાઈમનો શિકાર બની શકે છે. અપરાધી ચેટ જીટીપીની મદદથી તમારા એકાઉન્ટ હેક કરી શકે છે. તેથી જ તમારા નાણાકીય વ્યવહારોની માહિતી ચેટબોટને જણાવવી જોઈએ નહીં. (Photo-pixabay)

2 / 6
 કેટલાક યુઝર્સ મેન્ટલ થેરેપી માટે AIની મદદ લેતા હોય છે. તેઓ પોતાની વ્યક્તિગત વિચારો ચેટબોટ સાથે શેયર કરતા હોય છે. જે તેમની પ્રાઈવસી માટે ખતરારુપ બની શકે છે. (Photo-pixabay)

કેટલાક યુઝર્સ મેન્ટલ થેરેપી માટે AIની મદદ લેતા હોય છે. તેઓ પોતાની વ્યક્તિગત વિચારો ચેટબોટ સાથે શેયર કરતા હોય છે. જે તેમની પ્રાઈવસી માટે ખતરારુપ બની શકે છે. (Photo-pixabay)

3 / 6
 ચેટબોલ સાથે ક્યારેય પણ કામ સંબંધિત ગોપનીય વાતો શેયર કરવી જોઈએ નહીં. સેમસંગ, જેપી મોર્ગન, એપલ અને ગૂગલ જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને કાર્યસ્થળ પર ચેટબોટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. એક રિપોર્ટ અનુસાર, સેમસંગના એક કર્મચારીએ કોડિંગ માટે ચેટ જીટીપીનો ઉપગોય કર્યો હતો. જેના કારણે આ કંપનીની ગોપનીયતા બહાર આવી ગઈ હતી. (Photo-pixabay)

ચેટબોલ સાથે ક્યારેય પણ કામ સંબંધિત ગોપનીય વાતો શેયર કરવી જોઈએ નહીં. સેમસંગ, જેપી મોર્ગન, એપલ અને ગૂગલ જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને કાર્યસ્થળ પર ચેટબોટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. એક રિપોર્ટ અનુસાર, સેમસંગના એક કર્મચારીએ કોડિંગ માટે ચેટ જીટીપીનો ઉપગોય કર્યો હતો. જેના કારણે આ કંપનીની ગોપનીયતા બહાર આવી ગઈ હતી. (Photo-pixabay)

4 / 6
ચેટ જીટીપી પર ક્યારે પણ પોતાની વ્યક્તિગત માહિતી શેયર કરવી જોઈએ નહીં. તમારી જન્મની તારીખ, સ્વાસ્થ્યની માહિતી જાણીને હેકર્સ તમને ફંસાવી શકે છે. (Photo-pixabay)

ચેટ જીટીપી પર ક્યારે પણ પોતાની વ્યક્તિગત માહિતી શેયર કરવી જોઈએ નહીં. તમારી જન્મની તારીખ, સ્વાસ્થ્યની માહિતી જાણીને હેકર્સ તમને ફંસાવી શકે છે. (Photo-pixabay)

5 / 6
 ચેટબોટ સાથે ક્યારેય પણ કોઈપણ વસ્તુનો પાસવર્ડ શેયર કરવો જોઈએ નહીં. આ ચેટબોટ તમારી માહિતીને પબ્લિક સર્વર પર અપલોડ કરી શકે છે. હેકર્સ તમારો પાસવર્ડ મેળવીને તમનો ચૂનો લગાવી શકે છે. વર્ષ 2022માં આવો જ એક કેસ સામે આવ્યો હતો. ઈટલીમાં ચેટ જીટીપી આજ કારણે બેન છે. (Photo-pixabay)

ચેટબોટ સાથે ક્યારેય પણ કોઈપણ વસ્તુનો પાસવર્ડ શેયર કરવો જોઈએ નહીં. આ ચેટબોટ તમારી માહિતીને પબ્લિક સર્વર પર અપલોડ કરી શકે છે. હેકર્સ તમારો પાસવર્ડ મેળવીને તમનો ચૂનો લગાવી શકે છે. વર્ષ 2022માં આવો જ એક કેસ સામે આવ્યો હતો. ઈટલીમાં ચેટ જીટીપી આજ કારણે બેન છે. (Photo-pixabay)

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">