AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : આઝાદીના ઇતિહાસનો સાક્ષી દાંડી પૂલ આજે ગંદકીનો સાક્ષી બની રહ્યો છે

આ એ જ દાંડી પૂલ છે જેની સાથે ભારતની આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

Hiren Joshi
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:31 PM
Share
 જ્યારે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અમદાવાદના પ્રવાસે આવે છે  ત્યારે પ્રવાસીઓની પ્રથમ પસંદગી ગાંધી આશ્રમ અને દાંડી પૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ હોય છે.

જ્યારે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અમદાવાદના પ્રવાસે આવે છે ત્યારે પ્રવાસીઓની પ્રથમ પસંદગી ગાંધી આશ્રમ અને દાંડી પૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ હોય છે.

1 / 5
આ એજ દંડીપૂલ છે જેની સાથે ભારતની  આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના  સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

આ એજ દંડીપૂલ છે જેની સાથે ભારતની આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.

2 / 5
જોકે અહીં આવતા પ્રવાસીઓ દાંડી પૂલની સાથે ત્યાં રહેલી ગંદકીના પણ સાક્ષી બને છે.

જોકે અહીં આવતા પ્રવાસીઓ દાંડી પૂલની સાથે ત્યાં રહેલી ગંદકીના પણ સાક્ષી બને છે.

3 / 5
દાંડી પૂલની નીચે પડેલો કચરો અને ગટરનું ગંદુ વહેતું પાણી અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે

દાંડી પૂલની નીચે પડેલો કચરો અને ગટરનું ગંદુ વહેતું પાણી અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે

4 / 5
અહી રહેતા આશ્રમવાસીઓએ અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ફરતું હોય એવું લાગી રહ્યું છે.

અહી રહેતા આશ્રમવાસીઓએ અનેક વખત તંત્રનું સતત ધ્યાન દોર્યું છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને ફરતું હોય એવું લાગી રહ્યું છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">