અમદાવાદ : આઝાદીના ઇતિહાસનો સાક્ષી દાંડી પૂલ આજે ગંદકીનો સાક્ષી બની રહ્યો છે
આ એ જ દાંડી પૂલ છે જેની સાથે ભારતની આઝાદીનો ઇતિહાસ જોડાયેલો છે. મહાત્મા ગાંધીએ અહીંથી જ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી હતી.
Latest News Updates
Most Read Stories