Ahmedabad : માણેકચોકમાં આવેલા અહેમદબાદશાહના હજીરાની ઝલક ફોટોમાં જુઓ

અહેમદશાહનો હજીરો અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલો છે. તેમને અમદાવાદના માણેક ચોક નજીક દફનાવવામાં આવ્યા હતા. તેથી તેમની કબરને બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 2:18 PM
અહેમદશાહ 1442માં તેમના જીવનના 53મા વર્ષમાં અને શાસનકાળના 33મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા.

અહેમદશાહ 1442માં તેમના જીવનના 53મા વર્ષમાં અને શાસનકાળના 33મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા.

1 / 5
અહેમદબાદશાહના નિધન પછી તેમના દીકરા મોહમ્મદ શાહ દ્વિતીય દ્વારા તેમનો મકબરો બનાવવામાં આવ્યો હતો. અહેમદ શાહની કબર પર હાલ પણ ફૂલો અને ચાદર ચઢાવવામાં આવે છે.

અહેમદબાદશાહના નિધન પછી તેમના દીકરા મોહમ્મદ શાહ દ્વિતીય દ્વારા તેમનો મકબરો બનાવવામાં આવ્યો હતો. અહેમદ શાહની કબર પર હાલ પણ ફૂલો અને ચાદર ચઢાવવામાં આવે છે.

2 / 5
બાદશાહના હજીરામાં મહિલાઓને પ્રવેશની પરવાનગી નથી તથા પુરુષોએ પ્રવેશતા પહેલા પોતાનું માથું ઢાંકવુ પડે છે.

બાદશાહના હજીરામાં મહિલાઓને પ્રવેશની પરવાનગી નથી તથા પુરુષોએ પ્રવેશતા પહેલા પોતાનું માથું ઢાંકવુ પડે છે.

3 / 5
યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમનું સન્માન કરવામાં આવે છે.

યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમનું સન્માન કરવામાં આવે છે.

4 / 5
અહેમદશાહ બાદશાહ સંગીત પ્રેમી હતા. તેથી લોકો એવુ માને છે કે સાંજના સમયે મકરાના મુખ્ય દરવાજા પાસે સંગીત વગાડવામાં આવતું હતું.  જેનો ઉદ્દેશ એ હતો કે શહેરના દરવાજા બંધ થઈ રહ્યા છે.( ઈનપુટ વીથ હિરેન ખલાસ )

અહેમદશાહ બાદશાહ સંગીત પ્રેમી હતા. તેથી લોકો એવુ માને છે કે સાંજના સમયે મકરાના મુખ્ય દરવાજા પાસે સંગીત વગાડવામાં આવતું હતું. જેનો ઉદ્દેશ એ હતો કે શહેરના દરવાજા બંધ થઈ રહ્યા છે.( ઈનપુટ વીથ હિરેન ખલાસ )

5 / 5

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">