Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : માણેકચોકમાં આવેલા અહેમદબાદશાહના હજીરાની ઝલક ફોટોમાં જુઓ

અહેમદશાહનો હજીરો અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલો છે. તેમને અમદાવાદના માણેક ચોક નજીક દફનાવવામાં આવ્યા હતા. તેથી તેમની કબરને બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 2:18 PM
અહેમદશાહ 1442માં તેમના જીવનના 53મા વર્ષમાં અને શાસનકાળના 33મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા.

અહેમદશાહ 1442માં તેમના જીવનના 53મા વર્ષમાં અને શાસનકાળના 33મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા.

1 / 5
અહેમદબાદશાહના નિધન પછી તેમના દીકરા મોહમ્મદ શાહ દ્વિતીય દ્વારા તેમનો મકબરો બનાવવામાં આવ્યો હતો. અહેમદ શાહની કબર પર હાલ પણ ફૂલો અને ચાદર ચઢાવવામાં આવે છે.

અહેમદબાદશાહના નિધન પછી તેમના દીકરા મોહમ્મદ શાહ દ્વિતીય દ્વારા તેમનો મકબરો બનાવવામાં આવ્યો હતો. અહેમદ શાહની કબર પર હાલ પણ ફૂલો અને ચાદર ચઢાવવામાં આવે છે.

2 / 5
બાદશાહના હજીરામાં મહિલાઓને પ્રવેશની પરવાનગી નથી તથા પુરુષોએ પ્રવેશતા પહેલા પોતાનું માથું ઢાંકવુ પડે છે.

બાદશાહના હજીરામાં મહિલાઓને પ્રવેશની પરવાનગી નથી તથા પુરુષોએ પ્રવેશતા પહેલા પોતાનું માથું ઢાંકવુ પડે છે.

3 / 5
યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમનું સન્માન કરવામાં આવે છે.

યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમનું સન્માન કરવામાં આવે છે.

4 / 5
અહેમદશાહ બાદશાહ સંગીત પ્રેમી હતા. તેથી લોકો એવુ માને છે કે સાંજના સમયે મકરાના મુખ્ય દરવાજા પાસે સંગીત વગાડવામાં આવતું હતું.  જેનો ઉદ્દેશ એ હતો કે શહેરના દરવાજા બંધ થઈ રહ્યા છે.( ઈનપુટ વીથ હિરેન ખલાસ )

અહેમદશાહ બાદશાહ સંગીત પ્રેમી હતા. તેથી લોકો એવુ માને છે કે સાંજના સમયે મકરાના મુખ્ય દરવાજા પાસે સંગીત વગાડવામાં આવતું હતું. જેનો ઉદ્દેશ એ હતો કે શહેરના દરવાજા બંધ થઈ રહ્યા છે.( ઈનપુટ વીથ હિરેન ખલાસ )

5 / 5
Follow Us:
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video
ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video
ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી
ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી
ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
સ્વામિનારાયણનો ફૂલદોલોત્સવ: અમદાવાદ કુમકુમ મંદિરમાં રંગોનો ઉત્સવ
સ્વામિનારાયણનો ફૂલદોલોત્સવ: અમદાવાદ કુમકુમ મંદિરમાં રંગોનો ઉત્સવ
g clip-path="url(#clip0_868_265)">