AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાપ્પા બન્યા ખેલાડી, ગણેશ ઉત્સવમાં જોવા મળ્યો વર્લ્ડ કપ ફીવર !

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આ તહેવારનો સાચો મહિમા મુંબઈમાં જોવા મળે છે. ગણેશ ચતુર્થીના તહેવારમાં આ વર્ષે વર્લ્ડ કપની થીમ પર ગણેશ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 7:59 AM
Share
મુંબઈ ઘાટકોપર વિસ્તારમાં પણ અનોખી થીમ સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

મુંબઈ ઘાટકોપર વિસ્તારમાં પણ અનોખી થીમ સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

1 / 5
આ મંડપમાં ક્રિકેટનું મેદાન, વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાપ્પા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે.

આ મંડપમાં ક્રિકેટનું મેદાન, વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાપ્પા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે.

2 / 5
આ સિવાય મુંબઈમાં જીએસબી સેવા મંડળ દ્વારા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, આ ભવ્ય મૂર્તિને સૌથી ધનિક ગણપતિ કહેવામાં આવી રહી છે કારણ કે આ વર્ષે આ મૂર્તિ 69 કિલો સોના અને 336 કિલો ચાંદીની બનેલી છે.

આ સિવાય મુંબઈમાં જીએસબી સેવા મંડળ દ્વારા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, આ ભવ્ય મૂર્તિને સૌથી ધનિક ગણપતિ કહેવામાં આવી રહી છે કારણ કે આ વર્ષે આ મૂર્તિ 69 કિલો સોના અને 336 કિલો ચાંદીની બનેલી છે.

3 / 5
મંડળના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમને 360.45 કરોડ રૂપિયાની મૂર્તિનો વીમો પણ મળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અમે અહીં તમામ ગણેશ ભક્તોનું સ્વાગત કરીએ છીએ. આ વર્ષે આપણે 69મો ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ભગવાન ગણેશની આ મૂર્તિમાં 36 કિલો ચાંદી અને 250 ગ્રામ સોનાનું પેન્ડન્ટ પણ બનાવવામાં આવ્યું છે.

મંડળના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમને 360.45 કરોડ રૂપિયાની મૂર્તિનો વીમો પણ મળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અમે અહીં તમામ ગણેશ ભક્તોનું સ્વાગત કરીએ છીએ. આ વર્ષે આપણે 69મો ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ભગવાન ગણેશની આ મૂર્તિમાં 36 કિલો ચાંદી અને 250 ગ્રામ સોનાનું પેન્ડન્ટ પણ બનાવવામાં આવ્યું છે.

4 / 5
તમને જણાવી દઈએ કે દર વર્ષે GSB સેવા મંડળ મુંબઈમાં પણ આવી જ રીતે ગણપતિની સ્થાપના કરે છે. તમને જણાવી દઈએ કે આ ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે છે અને આ 10 દિવસનો તહેવાર 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે GSB સેવા મંડળ મુંબઈમાં પણ આવી જ રીતે ગણપતિની સ્થાપના કરે છે. તમને જણાવી દઈએ કે આ ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે છે અને આ 10 દિવસનો તહેવાર 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.

5 / 5
Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">