AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાપ્પા બન્યા ખેલાડી, ગણેશ ઉત્સવમાં જોવા મળ્યો વર્લ્ડ કપ ફીવર !

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આ તહેવારનો સાચો મહિમા મુંબઈમાં જોવા મળે છે. ગણેશ ચતુર્થીના તહેવારમાં આ વર્ષે વર્લ્ડ કપની થીમ પર ગણેશ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 7:59 AM
Share
મુંબઈ ઘાટકોપર વિસ્તારમાં પણ અનોખી થીમ સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

મુંબઈ ઘાટકોપર વિસ્તારમાં પણ અનોખી થીમ સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

1 / 5
આ મંડપમાં ક્રિકેટનું મેદાન, વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાપ્પા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે.

આ મંડપમાં ક્રિકેટનું મેદાન, વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાપ્પા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે.

2 / 5
આ સિવાય મુંબઈમાં જીએસબી સેવા મંડળ દ્વારા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, આ ભવ્ય મૂર્તિને સૌથી ધનિક ગણપતિ કહેવામાં આવી રહી છે કારણ કે આ વર્ષે આ મૂર્તિ 69 કિલો સોના અને 336 કિલો ચાંદીની બનેલી છે.

આ સિવાય મુંબઈમાં જીએસબી સેવા મંડળ દ્વારા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, આ ભવ્ય મૂર્તિને સૌથી ધનિક ગણપતિ કહેવામાં આવી રહી છે કારણ કે આ વર્ષે આ મૂર્તિ 69 કિલો સોના અને 336 કિલો ચાંદીની બનેલી છે.

3 / 5
મંડળના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમને 360.45 કરોડ રૂપિયાની મૂર્તિનો વીમો પણ મળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અમે અહીં તમામ ગણેશ ભક્તોનું સ્વાગત કરીએ છીએ. આ વર્ષે આપણે 69મો ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ભગવાન ગણેશની આ મૂર્તિમાં 36 કિલો ચાંદી અને 250 ગ્રામ સોનાનું પેન્ડન્ટ પણ બનાવવામાં આવ્યું છે.

મંડળના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમને 360.45 કરોડ રૂપિયાની મૂર્તિનો વીમો પણ મળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અમે અહીં તમામ ગણેશ ભક્તોનું સ્વાગત કરીએ છીએ. આ વર્ષે આપણે 69મો ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ભગવાન ગણેશની આ મૂર્તિમાં 36 કિલો ચાંદી અને 250 ગ્રામ સોનાનું પેન્ડન્ટ પણ બનાવવામાં આવ્યું છે.

4 / 5
તમને જણાવી દઈએ કે દર વર્ષે GSB સેવા મંડળ મુંબઈમાં પણ આવી જ રીતે ગણપતિની સ્થાપના કરે છે. તમને જણાવી દઈએ કે આ ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે છે અને આ 10 દિવસનો તહેવાર 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે GSB સેવા મંડળ મુંબઈમાં પણ આવી જ રીતે ગણપતિની સ્થાપના કરે છે. તમને જણાવી દઈએ કે આ ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે છે અને આ 10 દિવસનો તહેવાર 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.

5 / 5
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">