Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

United Nations: એર ઇન્ડિયાની પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા

જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે.ત્યારે ઝોયા અગ્રવાલે જણાવ્યું કે,"આ તક મળી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે."

United Nations: એર ઇન્ડિયાની પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા
Zoya Agarwal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:42 PM

United Nations:  જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)મહિલા પ્રવકતા બનનાર એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલે જણાવ્યું હતુ કે “સંયુક્ત રાષ્ટ્ર જેવા પ્લેટફોર્મ પર મારા દેશ અને એર ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.”

અમદાવાદના આ વિસ્તારમાં રહે છે સૌથી વધુ મુસ્લિમ
એકમાત્ર મુસ્લિમ દેશ જેનો કેપ્ટન ઈસ્લામમાં માનતો નથી
પ્રેમાનંદ મહારાજને આશ્રમમાંથી કેમ કાઢી મૂકવામાં આવ્યા હતા ?
પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો

વધુમાં કેપ્ટન ઝોયા અગ્રવાલે(Captain Zoya Agarwal)  જણાવ્યું હતુ કે, “જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મેં સપના જોવાનું શરૂ કર્યું. હું દરેક સ્ત્રીને કહેવા માંગુ છું કે તમારા આસપાસના વાતાવરણને ધ્યાનમાં લીધા વગર સપના જુઓ અને તેને પૂર્ણ કરવા માટે તમારી બધી મહેનત સમર્પિત કરો, સપના જરૂરથી સાકાર થશે.”

આપને જણાવવું રહ્યું કે, જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Jammu Kashmir : સ્વાતંત્ર્ય દિવસ પુર્વ આતંકીઓના હુમલાની કોશિશ નાકામ, જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાત, હવેથી 14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે

RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
g clip-path="url(#clip0_868_265)">