United Nations: એર ઇન્ડિયાની પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા

જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે.ત્યારે ઝોયા અગ્રવાલે જણાવ્યું કે,"આ તક મળી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે."

United Nations: એર ઇન્ડિયાની પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા
Zoya Agarwal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:42 PM

United Nations:  જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)મહિલા પ્રવકતા બનનાર એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલે જણાવ્યું હતુ કે “સંયુક્ત રાષ્ટ્ર જેવા પ્લેટફોર્મ પર મારા દેશ અને એર ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.”

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વધુમાં કેપ્ટન ઝોયા અગ્રવાલે(Captain Zoya Agarwal)  જણાવ્યું હતુ કે, “જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મેં સપના જોવાનું શરૂ કર્યું. હું દરેક સ્ત્રીને કહેવા માંગુ છું કે તમારા આસપાસના વાતાવરણને ધ્યાનમાં લીધા વગર સપના જુઓ અને તેને પૂર્ણ કરવા માટે તમારી બધી મહેનત સમર્પિત કરો, સપના જરૂરથી સાકાર થશે.”

આપને જણાવવું રહ્યું કે, જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Jammu Kashmir : સ્વાતંત્ર્ય દિવસ પુર્વ આતંકીઓના હુમલાની કોશિશ નાકામ, જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાત, હવેથી 14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">