વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાત, હવેથી 14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે,14 ઓગસ્ટને "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" તરીકે ઉજવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 12:25 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi)  મહત્વની જાહેરાત કરી છે.હવેથી 14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.નરેન્દ્ર મોદીએ ટ્વિટ (Tweet) કરીને જણાવ્યું કે,દેશના વિભાજનને ભુલી શકાય નહિ,નફરત અને હિંસાને કારણે આપણે ઘણા ભાઈ બહેનોને ગુમાવ્યાનો વારો આવ્યો હતો.વધુમાં જણાવ્યું કે,તેમના સંઘર્ષ અને બલિદાનની યાદમાં  14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે, 1947 માં કરવામાં આવેલ વિભાજનનો (Partition) એ ભારતના ઇતિહાસમાં સૌથી અંધકારમય સમય માનવામાં આવે છે. જેમાં હજારો હિન્દુઓ (Hindu) અને મુસ્લિમોનું (Muslim)વિભાજન કરવામાં આવ્યું.આ સમયગાળા સાથે ધાર્મિક રમખાણો,સામૂહિક હત્યા, બળાત્કાર, લૂંટ અને અન્ય ભયાનક યાદો પણ તાજી થાય છે.

આપને જણાવવું રહ્યું કે, પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ અને ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદી દ્વારા (Narendra Modi) આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

આ પણ વાંચો: RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?

Follow Us:
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">