AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iron Rich Foods: આયર્નથી ભરપુર આ ખોરાકને આહારમાં સામેલ કરો, શરીર માટે છે સૌથી વધુ જરૂરી

આયર્નએ આપણા શરીરને જરૂરી સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે. ચાલો જાણીએ કે આયર્નથી ભરપુર કયા ખોરાકને આહારમાં સમાવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 4:49 PM
Share
ઈંડાનો નાસ્તો માત્ર પ્રોટીનથી સમૃદ્ધ નથી પણ આયર્નથી પણ ભરપુર હોય છે. ઈંડા જરદીમાં હાજર આયર્ન ઉર્જા અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ઈંડાનો નાસ્તો માત્ર પ્રોટીનથી સમૃદ્ધ નથી પણ આયર્નથી પણ ભરપુર હોય છે. ઈંડા જરદીમાં હાજર આયર્ન ઉર્જા અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

1 / 8
બ્રોકોલીમાં આયર્નનો ખૂબ સારો સ્રોત છે. બ્રોકોલીમાં વિટામિન સી, ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન કે, મેગ્નેશિયમ, ઝીંક, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા કેટલાક અન્ય જરૂરી પોષક તત્વો પણ છે. આ શાકભાજી તમારા હૃદય માટે સારી છે કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

બ્રોકોલીમાં આયર્નનો ખૂબ સારો સ્રોત છે. બ્રોકોલીમાં વિટામિન સી, ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન કે, મેગ્નેશિયમ, ઝીંક, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા કેટલાક અન્ય જરૂરી પોષક તત્વો પણ છે. આ શાકભાજી તમારા હૃદય માટે સારી છે કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

2 / 8

ચણાએ ઘણા વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેઓ વજનને નિયંત્રિત કરે છે અને પાચનમાં સુધારો કરે છે. તેઓ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે ચણાનું શાક બનાવી શકો છો અથવા તેને તમારા સલાડમાં ઉમેરી શકો છો.

ચણાએ ઘણા વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેઓ વજનને નિયંત્રિત કરે છે અને પાચનમાં સુધારો કરે છે. તેઓ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે ચણાનું શાક બનાવી શકો છો અથવા તેને તમારા સલાડમાં ઉમેરી શકો છો.

3 / 8
કોળાના બીજ આ નાના બીજમાં વિટામિન એ, સી, કે અને બી 9 અને પોટેશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા ખનીજ સાથે અન્ય વિટામિન સાથે આયર્નથી ભરપુર હોય છે.

કોળાના બીજ આ નાના બીજમાં વિટામિન એ, સી, કે અને બી 9 અને પોટેશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા ખનીજ સાથે અન્ય વિટામિન સાથે આયર્નથી ભરપુર હોય છે.

4 / 8
સોયાબીનએ આયર્ન, પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ છે, જે પાચનની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. તે આપણી રોગપ્રતિકાત્મક શક્તિ વધારવામાં મદદ કરે છે.

સોયાબીનએ આયર્ન, પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ છે, જે પાચનની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. તે આપણી રોગપ્રતિકાત્મક શક્તિ વધારવામાં મદદ કરે છે.

5 / 8
દાડમ એક એવું ફળ છે જે ઘણા રોગો સામે રક્ષણ આપવાનું કામ કરી શકે છે. દાડમ આયર્નનો સારો સ્રોત માનવામાં આવે છે. દાડમ અથવા દાડમનો રસ પીવાથી આયર્નની ઉણપ દૂર કરી શકાય છે.

દાડમ એક એવું ફળ છે જે ઘણા રોગો સામે રક્ષણ આપવાનું કામ કરી શકે છે. દાડમ આયર્નનો સારો સ્રોત માનવામાં આવે છે. દાડમ અથવા દાડમનો રસ પીવાથી આયર્નની ઉણપ દૂર કરી શકાય છે.

6 / 8
અંજીરમાં વિટામીન A, B1, B2, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરિન હોય છે. રાત્રે બે અંજીરને પાણીમાં પલાળીને, સવારે તેનું પાણી પીવાથી અને અંજીર ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર વધારી શકાય છે.

અંજીરમાં વિટામીન A, B1, B2, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરિન હોય છે. રાત્રે બે અંજીરને પાણીમાં પલાળીને, સવારે તેનું પાણી પીવાથી અને અંજીર ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર વધારી શકાય છે.

7 / 8
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ વધારે હોય છે. અખરોટ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને વિટામિન બીથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ પૂરી થઈ શકે છે.

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ વધારે હોય છે. અખરોટ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને વિટામિન બીથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ પૂરી થઈ શકે છે.

8 / 8
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">