AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care Tips : મોટાપો ઓછો કરવા સિવાય બાજરો ખાવાના છે અનેક ફાયદા, જાણો વિગતે

બાજરીના રોટલા અથવા ખીચડી શિયાળામાં પણ ઘણા ઘરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કહેવાય છે કે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર બાજરી ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે અને મેદસ્વીતા ઓછી થાય છે. બાજરી ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે. જાણો તેમના વિશે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 9:29 AM
Share
પાચનક્રિયા: જ્યારે પાચનતંત્ર સ્વસ્થ હોય છે ત્યારે ઘણા રોગો આપણાથી દૂર રહે છે. બાજરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તેનું યોગ્ય રીતે સેવન કરવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે. બાજરીનું સેવન શરૂ કરી  શકો છો.

પાચનક્રિયા: જ્યારે પાચનતંત્ર સ્વસ્થ હોય છે ત્યારે ઘણા રોગો આપણાથી દૂર રહે છે. બાજરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તેનું યોગ્ય રીતે સેવન કરવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે. બાજરીનું સેવન શરૂ કરી શકો છો.

1 / 5
ત્વચા: એન્ટીઑકિસડન્ટો ઉપરાં  બાજરીમાં ફિનોલિક્સ પણ જોવા મળે છે અને તે ત્વચાના કેસોમાં એન્ટી-એજન્ટ તરીકે કામ કરે છે. જો સમય પહેલા ચહેરા પર કરચલીઓ આવી ગઈ હોય તો બાજરીના સેવનથી તેને દૂર કરવામાં મદદ મળે છે.

ત્વચા: એન્ટીઑકિસડન્ટો ઉપરાં બાજરીમાં ફિનોલિક્સ પણ જોવા મળે છે અને તે ત્વચાના કેસોમાં એન્ટી-એજન્ટ તરીકે કામ કરે છે. જો સમય પહેલા ચહેરા પર કરચલીઓ આવી ગઈ હોય તો બાજરીના સેવનથી તેને દૂર કરવામાં મદદ મળે છે.

2 / 5
 આયર્નઃ જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આયર્નથી ભરપૂર બાજરી ખાવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. જો તમે ઈચ્છો તો રોટલાને બદલે બાજરીની ખીચડી પણ ખાઈ શકો છો.

આયર્નઃ જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આયર્નથી ભરપૂર બાજરી ખાવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. જો તમે ઈચ્છો તો રોટલાને બદલે બાજરીની ખીચડી પણ ખાઈ શકો છો.

3 / 5
હૃદય માટે: નિષ્ણાતોના મતે બાજરો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરકારક છે અને તેના કારણે હૃદય સંબંધિત રોગો આપણને પકડવામાં સક્ષમ નથી. ખરેખર બાજરીમાં ફાઈબર હોય છે અને જો તેનું સતત સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

હૃદય માટે: નિષ્ણાતોના મતે બાજરો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરકારક છે અને તેના કારણે હૃદય સંબંધિત રોગો આપણને પકડવામાં સક્ષમ નથી. ખરેખર બાજરીમાં ફાઈબર હોય છે અને જો તેનું સતત સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

4 / 5
એનર્જીઃ બાજરી ખાવાથી એનર્જી મળે છે, કારણ કે તેને એનર્જીનો ઉત્તમ સ્ત્રોત પણ માનવામાં આવે છે. જો જોવામાં આવે તો આજની ભાગદોડ ભરેલી લાઈફમાં એનર્જેટિક રહેવું ખૂબ જ જરૂરી છે અને તમે શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે બાજરીનું સેવન કરી શકો છો.

એનર્જીઃ બાજરી ખાવાથી એનર્જી મળે છે, કારણ કે તેને એનર્જીનો ઉત્તમ સ્ત્રોત પણ માનવામાં આવે છે. જો જોવામાં આવે તો આજની ભાગદોડ ભરેલી લાઈફમાં એનર્જેટિક રહેવું ખૂબ જ જરૂરી છે અને તમે શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે બાજરીનું સેવન કરી શકો છો.

5 / 5

બધી તસ્વીર પ્રતીકાત્મક છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">