AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી

ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) 'બિગ બોસ' શો પર છવાઈ ગયા હતા. તેમને આ શોથી એટલી લોકપ્રિયતા મળી કે તે દરેકના દિલમાં ઘર કરી ગયા. પરંતુ હવે સિદ્ધાર્થ શુક્લા આ દુનિયામાં નથી. સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઘણા સ્ટાર્સે બિગ બોસમાંથી નામ કમાવ્યું પરંતુ કેટલાક સ્પર્ધકો હતા જેઓ ખૂબ જ ઓછા સમયમાં આ દુનિયા છોડી ચાલ્યા ગયા. જેમાં સિદ્ધાર્થ શુક્લા સહિત પ્રત્યુષા બેનર્જી અને સ્વામી ઓમ જેવા નામોનો સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 6:23 PM
Share
'બિગ બોસ' શોને લીધે સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લા માત્ર બિગ બોસ 13 ના વિજેતા જ નહોતા, પરંતુ ચાહકોએ પણ તેમને ખૂબ પસંદ કર્યા હતા. પરંતુ 2 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ઓશિવારા સ્થિત તેમના ફ્લેટમાં હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું. સિદ્ધાર્થે માત્ર 40 વર્ષની ઉંમરે જ આ દુનિયા છોડી દીધી.

'બિગ બોસ' શોને લીધે સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લા માત્ર બિગ બોસ 13 ના વિજેતા જ નહોતા, પરંતુ ચાહકોએ પણ તેમને ખૂબ પસંદ કર્યા હતા. પરંતુ 2 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ઓશિવારા સ્થિત તેમના ફ્લેટમાં હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું. સિદ્ધાર્થે માત્ર 40 વર્ષની ઉંમરે જ આ દુનિયા છોડી દીધી.

1 / 6
સ્વામી ઓમ બિગ બોસ 10 ના સ્પર્ધક હતા. સ્વામી ઓમ (Swami Om) પોતાની હરકતોને કારણે, શોના સૌથી વિવાદાસ્પદ સ્પર્ધક બન્યા હતા. સ્વામી ઓમ લકવાગ્રસ્ત હતા. આ રોગને કારણે તેમનું અવસાન થયું હતું.

સ્વામી ઓમ બિગ બોસ 10 ના સ્પર્ધક હતા. સ્વામી ઓમ (Swami Om) પોતાની હરકતોને કારણે, શોના સૌથી વિવાદાસ્પદ સ્પર્ધક બન્યા હતા. સ્વામી ઓમ લકવાગ્રસ્ત હતા. આ રોગને કારણે તેમનું અવસાન થયું હતું.

2 / 6
બિગ બોસ કન્નડનો ભાગ રહેલી અભિનેત્રી જયશ્રી રમ્મૈયા (Jayashree Ramaiah) લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. એમણે પણ આ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી.

બિગ બોસ કન્નડનો ભાગ રહેલી અભિનેત્રી જયશ્રી રમ્મૈયા (Jayashree Ramaiah) લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. એમણે પણ આ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી.

3 / 6
આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ જેડ ગુડી (Jade Goody) બિગ બોસની સીઝન 2 માં દેખાઈ હતી. જેડ ગુડી આ શો પહેલા તે બિગ બ્રધરનો પણ ભાગ રહી ચૂકી છે. તેમનું કેન્સર બીમારીથી મૃત્યુ થયું હતું.

આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ જેડ ગુડી (Jade Goody) બિગ બોસની સીઝન 2 માં દેખાઈ હતી. જેડ ગુડી આ શો પહેલા તે બિગ બ્રધરનો પણ ભાગ રહી ચૂકી છે. તેમનું કેન્સર બીમારીથી મૃત્યુ થયું હતું.

4 / 6
અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી પણ બિગ બોસ 7 નો ભાગ હતી. વર્ષ 2016 માં તેમણે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી પણ બિગ બોસ 7 નો ભાગ હતી. વર્ષ 2016 માં તેમણે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

5 / 6
અભિનેતા સોમદાસ ચિતનૂર (Somdas Chathannoor) પણ હવે આ દુનિયામાં નથી. સોમદાસ બિગ બોસ મલયાલમનો ભાગ હતા. કોરોના રોગ કારણે તેમનું મૃત્યું થયું હતું.

અભિનેતા સોમદાસ ચિતનૂર (Somdas Chathannoor) પણ હવે આ દુનિયામાં નથી. સોમદાસ બિગ બોસ મલયાલમનો ભાગ હતા. કોરોના રોગ કારણે તેમનું મૃત્યું થયું હતું.

6 / 6
LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
g clip-path="url(#clip0_868_265)">