AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: મીડિયા સામે કરણે નિશાને કર્યું હતું પ્રપોઝ, લગ્ન બાદ લાગ્યા ગભીર આરોપો, થયા છૂટાછેડા

ટીવી સ્ટાર કરણ મહેરા 10 સપ્ટેમ્બરે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કારણ અને નિશા રાવલની જોડી ટીવીની લોકપ્રિય જોડીમાંની એક હતી. દરેકને બંનેની જોડી પસંદ હતી, પરંતુ કોણ જાણતું હતું કે આ જોડી લાંબા સમય સુધી સાથે નહીં રહે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 9:29 AM
Share
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નૈતિકના પાત્રથી ખ્યાતિ મેળવનાર કરણ મહેરાએ નિશા રાવલને ઘણા વર્ષો સુથી ડેટ કર્યા હતા.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નૈતિકના પાત્રથી ખ્યાતિ મેળવનાર કરણ મહેરાએ નિશા રાવલને ઘણા વર્ષો સુથી ડેટ કર્યા હતા.

1 / 5
5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કરણે નિશાને તેના જન્મદિવસ પર મીડિયાના ફોટોગ્રાફર્સ સામે પ્રપોઝ કર્યું હતું.

5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કરણે નિશાને તેના જન્મદિવસ પર મીડિયાના ફોટોગ્રાફર્સ સામે પ્રપોઝ કર્યું હતું.

2 / 5
આ પછી બંનેએ શાહી શૈલીમાં લગ્ન કર્યા. લગ્ન પછી, બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ્સ શેર કરતા હતા. બંને ખૂબ ખુશ હતા અને થોડા સમય પછી બંનેને એક દીકરો થયો.

આ પછી બંનેએ શાહી શૈલીમાં લગ્ન કર્યા. લગ્ન પછી, બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ્સ શેર કરતા હતા. બંને ખૂબ ખુશ હતા અને થોડા સમય પછી બંનેને એક દીકરો થયો.

3 / 5
પરંતુ કોણ જાણતું હતું કે તેમની પ્રેમ કહાની લાંબી ચાલશે નહીં. હકીકતમાં, તે જ વર્ષે, નિશાએ કરણ પર મારપીટનો આરોપ લગાવ્યો અને તે જ સમયે તેણે કરણને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ કોણ જાણતું હતું કે તેમની પ્રેમ કહાની લાંબી ચાલશે નહીં. હકીકતમાં, તે જ વર્ષે, નિશાએ કરણ પર મારપીટનો આરોપ લગાવ્યો અને તે જ સમયે તેણે કરણને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો.

4 / 5
નિશાએ કરણ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. નિશાનું કહેવું છે કે કરણનું બીજા કોઈ સાથે અફેર છે. નિશા અને કરણ હવે અલગ થઈ ગયા છે અને દીકરો હાલમાં નિશા સાથે રહે છે.

નિશાએ કરણ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. નિશાનું કહેવું છે કે કરણનું બીજા કોઈ સાથે અફેર છે. નિશા અને કરણ હવે અલગ થઈ ગયા છે અને દીકરો હાલમાં નિશા સાથે રહે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">