Birthday Special: નાગાર્જુનનું જીવન પણ રહ્યું છે ફિલ્મી, જાણો કેવી રીતે લાઈફમાં થઈ વાઈફ અમલાની એન્ટ્રી

અક્કીનેની નાગાર્જુને અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેના અંગત જીવન વિશે પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે. ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:52 AM
સાઉથના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુન એક મહાન અભિનેતા જ નથી પણ એક ફિલ્મ નિર્માતા, ટીવી શો હોસ્ટ અને ઉદ્યોગપતિ પણ છે.

સાઉથના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુન એક મહાન અભિનેતા જ નથી પણ એક ફિલ્મ નિર્માતા, ટીવી શો હોસ્ટ અને ઉદ્યોગપતિ પણ છે.

1 / 6
અક્કીનેની નાગાર્જુને અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેના અંગત જીવન વિશે પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે.

અક્કીનેની નાગાર્જુને અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેના અંગત જીવન વિશે પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે.

2 / 6
અક્કીનેની નાગાર્જુને હીરો તરીકે લોન્ચ થયા પહેલા લક્ષ્મી દગ્ગુબતી સાથે લગ્ન કર્યા. અહેવાલો અનુસાર અક્કીનેની નાગેશ્વર રાવે આ લગ્ન ગોઠવ્યા હતા કારણ કે તે લક્ષ્મીના પિતાના સારા મિત્ર હતા. નાગાર્જુન અને લક્ષ્મી વચ્ચેના સંબંધોમાં સમસ્યાઓ આવી અને બંને અલગ થઈ ગયા. જોકે, અલગ થયા પછી પણ બંને સારા મિત્રો રહ્યા. લક્ષ્મીથી અલગ થયા પછી, અક્કીનેની નાગાર્જુને અમલા અક્કીનેની સાથે લગ્ન કર્યા.

અક્કીનેની નાગાર્જુને હીરો તરીકે લોન્ચ થયા પહેલા લક્ષ્મી દગ્ગુબતી સાથે લગ્ન કર્યા. અહેવાલો અનુસાર અક્કીનેની નાગેશ્વર રાવે આ લગ્ન ગોઠવ્યા હતા કારણ કે તે લક્ષ્મીના પિતાના સારા મિત્ર હતા. નાગાર્જુન અને લક્ષ્મી વચ્ચેના સંબંધોમાં સમસ્યાઓ આવી અને બંને અલગ થઈ ગયા. જોકે, અલગ થયા પછી પણ બંને સારા મિત્રો રહ્યા. લક્ષ્મીથી અલગ થયા પછી, અક્કીનેની નાગાર્જુને અમલા અક્કીનેની સાથે લગ્ન કર્યા.

3 / 6
તે સમયે અમલા તેની કારકિર્દીની ટોચ પર હતી. 5 ફિલ્મોમાં કામ કર્યા બાદ બંને સારા મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. યુએસ પ્રવાસ દરમિયાન, અભિનેતાએ અમલા સામે પ્રસ્તાવ મૂક્યો અને બંનેએ જૂન 1992 માં લગ્ન કર્યા અને પછી 1994 માં, તેમના પુત્ર અખિલનો જન્મ થયો.

તે સમયે અમલા તેની કારકિર્દીની ટોચ પર હતી. 5 ફિલ્મોમાં કામ કર્યા બાદ બંને સારા મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. યુએસ પ્રવાસ દરમિયાન, અભિનેતાએ અમલા સામે પ્રસ્તાવ મૂક્યો અને બંનેએ જૂન 1992 માં લગ્ન કર્યા અને પછી 1994 માં, તેમના પુત્ર અખિલનો જન્મ થયો.

4 / 6
અભિનેત્રીએ એકવાર બંનેની સુંદર લવ સ્ટોરી વિશે કહ્યું હતું કે, પ્રેમ અને લગ્ન ફિલ્મોની જેમ જ થયા. નાગે મને સરપ્રાઈઝ આપીને આશ્ચર્યચકિત કરી દીધી હતી. જ્યારે નાગે મને પ્રપોઝ કર્યું ત્યારે મને લાગ્યું કે હું લાંબા વેકેશન પર જઈ રહી છું અને તે 20 વર્ષ લાંબુ હતું. તે એક સુંદર સફર હતું.

અભિનેત્રીએ એકવાર બંનેની સુંદર લવ સ્ટોરી વિશે કહ્યું હતું કે, પ્રેમ અને લગ્ન ફિલ્મોની જેમ જ થયા. નાગે મને સરપ્રાઈઝ આપીને આશ્ચર્યચકિત કરી દીધી હતી. જ્યારે નાગે મને પ્રપોઝ કર્યું ત્યારે મને લાગ્યું કે હું લાંબા વેકેશન પર જઈ રહી છું અને તે 20 વર્ષ લાંબુ હતું. તે એક સુંદર સફર હતું.

5 / 6
3 દાયકાની પોતાની કારકિર્દીના ગાળામાં, નાગાર્જુને એકથી વધુ મહાન ફિલ્મો આપી છે. સમય જતાં, નાગાર્જુને સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. તેની એક્ટિંગની સાથે તેણે ફિટનેસ પર પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

3 દાયકાની પોતાની કારકિર્દીના ગાળામાં, નાગાર્જુને એકથી વધુ મહાન ફિલ્મો આપી છે. સમય જતાં, નાગાર્જુને સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. તેની એક્ટિંગની સાથે તેણે ફિટનેસ પર પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">