Birthday Special : અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ 2 રાજવી પરિવારમાંથી છે, આટલા બાળકોને લેવા માંગે છે દત્તક

તમને જણાવી દઈએ કે અદિતિએ (aditi rao hydari) પોતાના કરિયરની શરૂઆત તમિલ પીરિયડ ડ્રામા ફિલ્મથી કરી હતી. જોકે આ પહેલા તેની મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અદિતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:09 AM
એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી 28 ઓક્ટોબરે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. અદિતિને તેની  માતા અને પિતા બંને બાજુથી રાજવી પરિવાર સાથે સંબંધ છે.

એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી 28 ઓક્ટોબરે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. અદિતિને તેની માતા અને પિતા બંને બાજુથી રાજવી પરિવાર સાથે સંબંધ છે.

1 / 7
અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ બે શાહી પરિવારમાંથી છે. અદિતિના દાદા જે રામેશ્વર રાવ વાનપર્થી સામ્રાજ્યના નેતા હતા જ્યારે તેમના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી હતા. બંને મોટા  અને રાજવી પરિવારના હતા.

અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ બે શાહી પરિવારમાંથી છે. અદિતિના દાદા જે રામેશ્વર રાવ વાનપર્થી સામ્રાજ્યના નેતા હતા જ્યારે તેમના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી હતા. બંને મોટા અને રાજવી પરિવારના હતા.

2 / 7
અદિતિએ એકવાર તેની અટક વિશે કહ્યું હતું કે, હું મારા માતા અને પિતા બંનેની અટક રાખવા માંગતી હતી. મારો ઉછેર મારી માતાએ કર્યો છે, પરંતુ મારા પિતા પણ મારા જીવનનો એક હિસ્સો રહ્યા છે, તેથી મેં મારા નામની આગળ રાવ અને હૈદરી બંને અટક લગાવી છે.

અદિતિએ એકવાર તેની અટક વિશે કહ્યું હતું કે, હું મારા માતા અને પિતા બંનેની અટક રાખવા માંગતી હતી. મારો ઉછેર મારી માતાએ કર્યો છે, પરંતુ મારા પિતા પણ મારા જીવનનો એક હિસ્સો રહ્યા છે, તેથી મેં મારા નામની આગળ રાવ અને હૈદરી બંને અટક લગાવી છે.

3 / 7
તમને જણાવી દઈએ કે અદિતિએ પોતાના કરિયરની શરૂઆત તમિલ પીરિયડ ડ્રામા ફિલ્મથી કરી હતી. જોકે આ પહેલા તેની મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અદિતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે અદિતિએ પોતાના કરિયરની શરૂઆત તમિલ પીરિયડ ડ્રામા ફિલ્મથી કરી હતી. જોકે આ પહેલા તેની મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અદિતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

4 / 7
તમને જણાવી દઈએ કે અદિતિએ ફિલ્મ દિલ્હી 6 થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અદિતિએ પોતાના કરિયરમાં ઘણા શાનદાર પરફોર્મન્સ આપ્યા છે. પદ્માવત ફિલ્મમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે અદિતિએ ફિલ્મ દિલ્હી 6 થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અદિતિએ પોતાના કરિયરમાં ઘણા શાનદાર પરફોર્મન્સ આપ્યા છે. પદ્માવત ફિલ્મમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

5 / 7
અદિતિએ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા વર્ષો બાદ બંને અલગ થઈ ગયા હતા. શરૂઆતમાં અદિતિએ તેના લગ્ન સ્વીકાર્યા નહોતા. પરંતુ પછી અદિતિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે બંને અલગ થઈ ગયા છે.

અદિતિએ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા વર્ષો બાદ બંને અલગ થઈ ગયા હતા. શરૂઆતમાં અદિતિએ તેના લગ્ન સ્વીકાર્યા નહોતા. પરંતુ પછી અદિતિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે બંને અલગ થઈ ગયા છે.

6 / 7
ત્યારથી અદિતિ સિંગલ છે. ઘણી વખત તેની ચર્ચા કરવામાં આવે છે પરંતુ અદિતિએ હંમેશા એ વાતને ફગાવી દીધી છે. જો કે, અદિતિ ઈચ્છે છે કે તે આવનારા સમયમાં ઘણા બાળકોને દત્તક લેવા માંગે છે. તેણે કહ્યું હતું કે, હું 7-8 બાળકોને દત્તક લેવા માંગે છે.

ત્યારથી અદિતિ સિંગલ છે. ઘણી વખત તેની ચર્ચા કરવામાં આવે છે પરંતુ અદિતિએ હંમેશા એ વાતને ફગાવી દીધી છે. જો કે, અદિતિ ઈચ્છે છે કે તે આવનારા સમયમાં ઘણા બાળકોને દત્તક લેવા માંગે છે. તેણે કહ્યું હતું કે, હું 7-8 બાળકોને દત્તક લેવા માંગે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">