AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ 2 રાજવી પરિવારમાંથી છે, આટલા બાળકોને લેવા માંગે છે દત્તક

તમને જણાવી દઈએ કે અદિતિએ (aditi rao hydari) પોતાના કરિયરની શરૂઆત તમિલ પીરિયડ ડ્રામા ફિલ્મથી કરી હતી. જોકે આ પહેલા તેની મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અદિતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:09 AM
Share

અદિતિ રાવ હૈદરી પણ આમિર ખાન સાથે સંબંધ ધરાવે છે. અદિતિ આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવની પિતરાઈ બહેન છે. આથી આમિર ખાન અદિતિનો જીજાજી હતો.

એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી 28 ઓક્ટોબરે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. અદિતિને તેની  માતા અને પિતા બંને બાજુથી રાજવી પરિવાર સાથે સંબંધ છે.

એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી 28 ઓક્ટોબરે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. અદિતિને તેની માતા અને પિતા બંને બાજુથી રાજવી પરિવાર સાથે સંબંધ છે.

1 / 7
અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ બે શાહી પરિવારમાંથી છે. અદિતિના દાદા જે રામેશ્વર રાવ વાનપર્થી સામ્રાજ્યના નેતા હતા જ્યારે તેમના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી હતા. બંને મોટા  અને રાજવી પરિવારના હતા.

અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ બે શાહી પરિવારમાંથી છે. અદિતિના દાદા જે રામેશ્વર રાવ વાનપર્થી સામ્રાજ્યના નેતા હતા જ્યારે તેમના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી હતા. બંને મોટા અને રાજવી પરિવારના હતા.

2 / 7
અદિતિએ એકવાર તેની અટક વિશે કહ્યું હતું કે, હું મારા માતા અને પિતા બંનેની અટક રાખવા માંગતી હતી. મારો ઉછેર મારી માતાએ કર્યો છે, પરંતુ મારા પિતા પણ મારા જીવનનો એક હિસ્સો રહ્યા છે, તેથી મેં મારા નામની આગળ રાવ અને હૈદરી બંને અટક લગાવી છે.

અદિતિએ એકવાર તેની અટક વિશે કહ્યું હતું કે, હું મારા માતા અને પિતા બંનેની અટક રાખવા માંગતી હતી. મારો ઉછેર મારી માતાએ કર્યો છે, પરંતુ મારા પિતા પણ મારા જીવનનો એક હિસ્સો રહ્યા છે, તેથી મેં મારા નામની આગળ રાવ અને હૈદરી બંને અટક લગાવી છે.

3 / 7
તમને જણાવી દઈએ કે અદિતિએ પોતાના કરિયરની શરૂઆત તમિલ પીરિયડ ડ્રામા ફિલ્મથી કરી હતી. જોકે આ પહેલા તેની મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અદિતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે અદિતિએ પોતાના કરિયરની શરૂઆત તમિલ પીરિયડ ડ્રામા ફિલ્મથી કરી હતી. જોકે આ પહેલા તેની મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અદિતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

4 / 7
તમને જણાવી દઈએ કે અદિતિએ ફિલ્મ દિલ્હી 6 થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અદિતિએ પોતાના કરિયરમાં ઘણા શાનદાર પરફોર્મન્સ આપ્યા છે. પદ્માવત ફિલ્મમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે અદિતિએ ફિલ્મ દિલ્હી 6 થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અદિતિએ પોતાના કરિયરમાં ઘણા શાનદાર પરફોર્મન્સ આપ્યા છે. પદ્માવત ફિલ્મમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

5 / 7
અદિતિએ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા વર્ષો બાદ બંને અલગ થઈ ગયા હતા. શરૂઆતમાં અદિતિએ તેના લગ્ન સ્વીકાર્યા નહોતા. પરંતુ પછી અદિતિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે બંને અલગ થઈ ગયા છે.

અદિતિએ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા વર્ષો બાદ બંને અલગ થઈ ગયા હતા. શરૂઆતમાં અદિતિએ તેના લગ્ન સ્વીકાર્યા નહોતા. પરંતુ પછી અદિતિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે બંને અલગ થઈ ગયા છે.

6 / 7
ત્યારથી અદિતિ સિંગલ છે. ઘણી વખત તેની ચર્ચા કરવામાં આવે છે પરંતુ અદિતિએ હંમેશા એ વાતને ફગાવી દીધી છે. જો કે, અદિતિ ઈચ્છે છે કે તે આવનારા સમયમાં ઘણા બાળકોને દત્તક લેવા માંગે છે. તેણે કહ્યું હતું કે, હું 7-8 બાળકોને દત્તક લેવા માંગે છે.

ત્યારથી અદિતિ સિંગલ છે. ઘણી વખત તેની ચર્ચા કરવામાં આવે છે પરંતુ અદિતિએ હંમેશા એ વાતને ફગાવી દીધી છે. જો કે, અદિતિ ઈચ્છે છે કે તે આવનારા સમયમાં ઘણા બાળકોને દત્તક લેવા માંગે છે. તેણે કહ્યું હતું કે, હું 7-8 બાળકોને દત્તક લેવા માંગે છે.

7 / 7
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">