બોની કપૂર અને તેમના પરિવારને મળ્યા દુબઇના Golden Visa, તસવીરો શેર કરી માન્યો આભાર

બોની કપૂરને દુબઈ સરકારે ગોલ્ડન વિઝા આપ્યા છે. આ અવસર પર તેની બે દીકરીઓ ખુશી કપૂર અને જ્હાનવી કપૂર બંને સાથે હાજર હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 9:56 AM
બોની કપૂરને દુબઈ સરકારે ગોલ્ડન વિઝા આપ્યા છે. આ અવસર પર તેની બે દીકરીઓ ખુશી કપૂર અને જ્હાનવી કપૂર બંને સાથે હાજર હતી.

બોની કપૂરને દુબઈ સરકારે ગોલ્ડન વિઝા આપ્યા છે. આ અવસર પર તેની બે દીકરીઓ ખુશી કપૂર અને જ્હાનવી કપૂર બંને સાથે હાજર હતી.

1 / 5
બોની કપૂરે ટ્વિટર પર બે તસવીરો શેર કરીને દુબઈ સરકારનો આભાર માન્યો છે.

બોની કપૂરે ટ્વિટર પર બે તસવીરો શેર કરીને દુબઈ સરકારનો આભાર માન્યો છે.

2 / 5
બોની કપૂરનો 11 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો અને તે પોતાની બે દીકરીઓ સાથે દુબઈમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

બોની કપૂરનો 11 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો અને તે પોતાની બે દીકરીઓ સાથે દુબઈમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

3 / 5
બોની કપૂરની ત્રીજી પુત્રી અંશુલા કપૂર અને પુત્ર અર્જુન કપૂર કોઈ કારણસર દુબઈ પહોંચી શક્યા નથી.

બોની કપૂરની ત્રીજી પુત્રી અંશુલા કપૂર અને પુત્ર અર્જુન કપૂર કોઈ કારણસર દુબઈ પહોંચી શક્યા નથી.

4 / 5
થોડા દિવસો પહેલા જ જ્હાન્વી અને ખુશી દુબઈના રણમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા, તેઓએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

થોડા દિવસો પહેલા જ જ્હાન્વી અને ખુશી દુબઈના રણમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા, તેઓએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">