AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીકરીના લગ્ન માટે Anil Kapoorએ કરી છે જોરદાર તૈયારી, Photosમાં જુઓ કે કેવું ખાસ રીતે શણગારવામાં આવ્યું છે ઘર

અનિલ કપૂરના ઘરની સજાવટથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની નાની પુત્રી રિયા કપૂરના લગ્ન ઘરેથી જ થવાના છે. રિયાના લગ્ન માટે અનિલ કપૂરના ઘરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:56 PM
Share
બોલીવુડ સ્ટાર અનિલ કપૂર (anil kapoor)ની નાની પુત્રી રિયા (rhea kapoor) કરણ બુલાની સાથે આજે (14 ઓગસ્ટ) લગ્ન કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લગ્ન માટે રિયાનું ઘર સજાવવામાં આવ્યું છે.

બોલીવુડ સ્ટાર અનિલ કપૂર (anil kapoor)ની નાની પુત્રી રિયા (rhea kapoor) કરણ બુલાની સાથે આજે (14 ઓગસ્ટ) લગ્ન કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લગ્ન માટે રિયાનું ઘર સજાવવામાં આવ્યું છે.

1 / 6
તાજેતરમાં જ તસ્વીરો સામે આવી છે જેમાં અનિલ કપૂરનું ઘર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

તાજેતરમાં જ તસ્વીરો સામે આવી છે જેમાં અનિલ કપૂરનું ઘર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

2 / 6
રિયાના લગ્ન અનિલ કપૂરના જુહુ સ્થિત ઘરે થશે, આજ કારણે છે કે આખા ઘરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.

રિયાના લગ્ન અનિલ કપૂરના જુહુ સ્થિત ઘરે થશે, આજ કારણે છે કે આખા ઘરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે.

3 / 6
અનિલ કપૂરના બંગલાની બહાર તસ્વીરો સામે આવી છે, જેને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિઓ અહીં થશે.

અનિલ કપૂરના બંગલાની બહાર તસ્વીરો સામે આવી છે, જેને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિઓ અહીં થશે.

4 / 6
રિયા અને કરણની પહેલી મુલાકાત ફિલ્મ આયેશાના સેટ પર થઈ હતી, જ્યાંથી બંને એકબીજાની નજીક આવ્યા હતા.

રિયા અને કરણની પહેલી મુલાકાત ફિલ્મ આયેશાના સેટ પર થઈ હતી, જ્યાંથી બંને એકબીજાની નજીક આવ્યા હતા.

5 / 6
રિયા અને કરણે ક્યારેય પોતાનો પ્રેમ કોઈથી છુપાવ્યો નથી.

રિયા અને કરણે ક્યારેય પોતાનો પ્રેમ કોઈથી છુપાવ્યો નથી.

6 / 6
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">