AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News: શું રણબીર સાથે લગ્ન બાદ આ બંગલામાં રહેશે આલિયા ભટ્ટ ? સપનાના મકાનની મુલાકાત લીધી

આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારનો એક ભાગ બની ગઈ છે, જ્યાં તે દરેક પ્રસંગે કપૂર પરિવાર સાથે જોવા મળે છે. આલિયા અને રણબીર કપૂરની જોડી પણ તેમના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:46 AM
Share
રણબીર કપૂરનો (Ranbir Kapoor) પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી નવો બંગલો બનાવવા પર કામ કરી રહ્યો છે. આ બંગલામાં રણબીર કપૂર તેની માતા નીતુ કપૂર અને તેની ભાવિ પત્ની સાથે રહેશે. જ્યાં હાલમાં મુંબઈમાં આ બંગલાનું કામનચાલી રહ્યું છે ત્યાં આલિયા ભટ્ટ (Alia Bhatt) બંગલા પર જોવા મળી હતી. આલિયા બંગલાનું કામ જોવા માટે આવી હતી.

રણબીર કપૂરનો (Ranbir Kapoor) પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી નવો બંગલો બનાવવા પર કામ કરી રહ્યો છે. આ બંગલામાં રણબીર કપૂર તેની માતા નીતુ કપૂર અને તેની ભાવિ પત્ની સાથે રહેશે. જ્યાં હાલમાં મુંબઈમાં આ બંગલાનું કામનચાલી રહ્યું છે ત્યાં આલિયા ભટ્ટ (Alia Bhatt) બંગલા પર જોવા મળી હતી. આલિયા બંગલાનું કામ જોવા માટે આવી હતી.

1 / 6
રણબીર કપૂર બહુ જલદી તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આલિયા સાથે આ બંગલામાં રહેશે. ગયા વર્ષથી આ દંપતીના લગ્નને લઈને ઘણા સમાચારો બહાર આવી રહ્યા છે.

રણબીર કપૂર બહુ જલદી તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આલિયા સાથે આ બંગલામાં રહેશે. ગયા વર્ષથી આ દંપતીના લગ્નને લઈને ઘણા સમાચારો બહાર આવી રહ્યા છે.

2 / 6
રણબીર કપૂરનો જે બંગલો જોવા આલિયા પહોંચી હતી તે સુંદર બંગલાનું નામ કૃષ્ણ રાજ હશે.

રણબીર કપૂરનો જે બંગલો જોવા આલિયા પહોંચી હતી તે સુંદર બંગલાનું નામ કૃષ્ણ રાજ હશે.

3 / 6
આલિયા ભટ્ટ અને નીતુ કપૂર ઘણીવાર આ બંગલાની મુલાકાત લેતા જોવા મળે છે. જ્યારે રણબીર કપૂર કામમાં વ્યસ્ત હોય ત્યારે આલિયા અહીં કામનો હિસાબ લેવા આવે છે.

આલિયા ભટ્ટ અને નીતુ કપૂર ઘણીવાર આ બંગલાની મુલાકાત લેતા જોવા મળે છે. જ્યારે રણબીર કપૂર કામમાં વ્યસ્ત હોય ત્યારે આલિયા અહીં કામનો હિસાબ લેવા આવે છે.

4 / 6
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માટે જ બનાવવામાં આવી રહ્યો છે. આ બંગલાને તૈયાર થતા હજી એક વર્ષનો સમય લાગશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માટે જ બનાવવામાં આવી રહ્યો છે. આ બંગલાને તૈયાર થતા હજી એક વર્ષનો સમય લાગશે.

5 / 6
આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારનો એક ભાગ બની ગઈ છે, જ્યાં તે દરેક પ્રસંગે કપૂર પરિવાર સાથે જોવા મળે છે. આલિયા અને રણબીર કપૂરની જોડી પણ તેમના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. જ્યાં હવે આ ચાહકો ઈચ્છે છે કે આ બંને વહેલી તકે લગ્ન કરે. આ જોડી ક્યારે લગ્ન કરે છે તે જોવાનું રહેશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ તેમની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારનો એક ભાગ બની ગઈ છે, જ્યાં તે દરેક પ્રસંગે કપૂર પરિવાર સાથે જોવા મળે છે. આલિયા અને રણબીર કપૂરની જોડી પણ તેમના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. જ્યાં હવે આ ચાહકો ઈચ્છે છે કે આ બંને વહેલી તકે લગ્ન કરે. આ જોડી ક્યારે લગ્ન કરે છે તે જોવાનું રહેશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ તેમની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

6 / 6
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">