Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Result Analysis 2022 : ભરૂચની પાંચ બેઠકો ઉપર સરેરાશ NOTA ને 2551 મત મળ્યા

Gujarat Result Analysis 2022 : ગુરૂવારે પરિણામ જાહેર થયા બાદ કુલ 5 બેઠકો ઉપર રહેલા 32 માંથી 22 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપનો વોટશેર 54 ટકાથી વધુ રહ્યો છે ત્યાં પાંચેય બેઠક ઉપર મતો મેળવવામાં સરેરાશ ત્રીજા નંબરે NOTA રહ્યું છે.

Gujarat Result Analysis 2022 : ભરૂચની પાંચ બેઠકો ઉપર સરેરાશ NOTA ને 2551 મત મળ્યા
You can register your protest by pressing the NOTA button
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 12:43 PM

ભરૂચ જિલ્લા વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો ઉપર ભવ્ય જીત સાથે BJP નો ભગવો લહેરાઈ ચુક્યો છે. ગુરૂવારે પરિણામ જાહેર થયા બાદ કુલ 5 બેઠકો ઉપર રહેલા 32 માંથી 22 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપનો વોટશેર 54 ટકાથી વધુ રહ્યો છે ત્યાં પાંચેય બેઠક ઉપર મતો મેળવવામાં સરેરાશ ત્રીજા નંબરે NOTA રહ્યું છે.ભરૂચ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને બાદ કરતાં અન્ય 4 ઉમેદવારોએ કુલ 1746 મત મેળવ્યા છે. જેની સામે નોટાના મત 2722 છે. અંકલેશ્વર બેઠક ઉપર ભાઈ VS ભાઈને બાદ કરતાં અન્ય 2 ઉમેદવારે 3773 મત મેળવ્યા છે. જે સામે નોટાના મત 2327 છે. જંબુસર બેઠક ઉપર 4 ઉમેદવારોના કુલ મત 2829 છે અને નોટાના 2273 છે.એવી જ રીતે વાગરા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસને બાદ કરતા અન્ય 7 ઉમેદવારોના કુલ મત 5139 થાય છે. જ્યારે નોટાના 2412 રહ્યાં છે. ઝઘડિયા બેઠક ઉપર નોટાને સૌથી વધુ 3012 મત મળ્યા છે.

જો તમને એવું લાગે કે ચૂંટણી દરમિયાન તમારો મત આપતી વખતે કોઈપણ ઉમેદવાર સાચો નથી તો તમે NOTA બટન દબાવીને તમારો વિરોધ નોંધાવી શકો છો. NOTA લાગુ થયા બાદ ઘણી ચૂંટણીઓ યોજાઈ છે પરંતુ તેમ છતાં તેના હેઠળ માત્ર 2 થી 3 ટકા મતદાન થાય છે.

નોટાની જરૂર કેમ ?

જ્યાં સુધી દેશમાં NOTA ની વ્યવસ્થા ન હતી ત્યાં સુધી ચૂંટણીમાં જો કોઈને એવું લાગ્યું કે તેમના મતે કોઈ ઉમેદવાર લાયક નથી તો તે લોકો મતદાન કરવા ગયા ન હતા અને આ રીતે તેમનો મત વેડફાયો હતો. આવી સ્થિતિમાં લોકો મતદાનના અધિકારથી વંચિત રહ્યા હતા. આવી સ્થિતિમાં વર્ષ 2009માં ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપવાના પોતાના ઈરાદા અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. NOTA નું પૂર્ણ સ્વરૂપ ઉપરોક્તમાંથી કોઈ નથી.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Seeing Sign: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

NOTA ક્યારે અમલમાં આવ્યું?

નાગરિક અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પણ NOTAને સમર્થન આપતી જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ  બાદ વર્ષ 2013માં કોર્ટે મતદારોને NOTAનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો હતો. આમ EVMમાં NOTAનો બીજો વિકલ્પ ઉમેરવામાં આવ્યો. આ રીતે  ભારત NOTA નો વિકલ્પ આપનાર વિશ્વનો ચૌદમો દેશ બન્યો.

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">