વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યુ- LIC ના શેર રેકોર્ડ હાઈ લેવલ પર, જાણો રોકાણકારોને કેટલું રિટર્ન આપ્યું

છેલ્લા 5 દિવસની વાત કરીએ તો LIC ના શેરે 9.55 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 91.50 રૂપિયા થાય છે. કંપનીના શેરે છેલ્લા 6 મહિનામાં ઈન્વેસ્ટર્સને 406.25 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 63.12 ટકા વધ્યો હતો.

| Updated on: Feb 07, 2024 | 4:52 PM
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે. રાજ્યસભામાં ચર્ચા માટે 14 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે. રાજ્યસભામાં ચર્ચા માટે 14 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

1 / 5
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, LICને લઈને કેવા પ્રકારના નિવેદનો આપવામાં આવે છે. જો તમારે કોઈ વસ્તુનો નાશ કરવો હોય તો અસત્ય ફેલાવો, ભ્રમ ફેલાવો. ગામમાં કોઈને મોટો બંગલો ખરીદવો હોય તો એવી અફવા ફેલાવવામાં આવે છે કે તે ભૂતિયા બંગલો છે. એલઆઈસીને લઈને પણ આવી અફવાઓ ફેલાઈ હતી. હું તમને છાતી ઠોકીને કહેવા માંગુ છું, આજે LICના શેર રેકોર્ડ સ્તરે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, LICને લઈને કેવા પ્રકારના નિવેદનો આપવામાં આવે છે. જો તમારે કોઈ વસ્તુનો નાશ કરવો હોય તો અસત્ય ફેલાવો, ભ્રમ ફેલાવો. ગામમાં કોઈને મોટો બંગલો ખરીદવો હોય તો એવી અફવા ફેલાવવામાં આવે છે કે તે ભૂતિયા બંગલો છે. એલઆઈસીને લઈને પણ આવી અફવાઓ ફેલાઈ હતી. હું તમને છાતી ઠોકીને કહેવા માંગુ છું, આજે LICના શેર રેકોર્ડ સ્તરે છે.

2 / 5
નરેન્દ્ર મોદીએ જ્યારે LIC વિશે વાત કરી ત્યારે 3:03 વાગ્યે તેના શેરના ભાવ 1040 રૂપિયા હતા. તે સમયે શેર ગઈકાલના બંધ ભાવથી અંદાજે 1.38 ટકા અથવા 14.15 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

નરેન્દ્ર મોદીએ જ્યારે LIC વિશે વાત કરી ત્યારે 3:03 વાગ્યે તેના શેરના ભાવ 1040 રૂપિયા હતા. તે સમયે શેર ગઈકાલના બંધ ભાવથી અંદાજે 1.38 ટકા અથવા 14.15 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

3 / 5
રાજ્યસભામાં પીએમના સંબોધન બાદ શેરબજાર બંધ થયું ત્યારે LIC ના શેર 2.34 ટકાના વધારા સાથે 1049.90 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. આજે શેરના ભાવમાં કુલ 24.05 રૂપિયાનો વધારો થયો હતો. પીએમ મોદીના સંબોધન બાદ શેરમાં અંદાજે 9.90 રૂપિયાનો વધારો થયો હતો.

રાજ્યસભામાં પીએમના સંબોધન બાદ શેરબજાર બંધ થયું ત્યારે LIC ના શેર 2.34 ટકાના વધારા સાથે 1049.90 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. આજે શેરના ભાવમાં કુલ 24.05 રૂપિયાનો વધારો થયો હતો. પીએમ મોદીના સંબોધન બાદ શેરમાં અંદાજે 9.90 રૂપિયાનો વધારો થયો હતો.

4 / 5
છેલ્લા 5 દિવસની વાત કરીએ તો LIC ના શેરે 9.55 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 91.50 રૂપિયા થાય છે. કંપનીના શેરે છેલ્લા 6 મહિનામાં ઈન્વેસ્ટર્સને 406.25 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 63.12 ટકા વધ્યો હતો. 1 વર્ષમાં 439.65 રૂપિયા અથવા 72.04 ટકા રિટર્ન આપ્યું છે.

છેલ્લા 5 દિવસની વાત કરીએ તો LIC ના શેરે 9.55 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 91.50 રૂપિયા થાય છે. કંપનીના શેરે છેલ્લા 6 મહિનામાં ઈન્વેસ્ટર્સને 406.25 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 63.12 ટકા વધ્યો હતો. 1 વર્ષમાં 439.65 રૂપિયા અથવા 72.04 ટકા રિટર્ન આપ્યું છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">