AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સારા અલી ખાન

સારા અલી ખાન

સારા અલી ખાનનો જન્મ 12 ઓગસ્ટ 1995ના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં થયો હતો. સારા અલી ખાન પટૌડી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, સારાના પિતાનું નામ સૈફ અલી ખાન છે, જે બોલિવુડમાં છોટે નવાબ તરીકે ઓળખાય છે. સારાની માતા અમૃતા સિંહ પણ એંસીના દાયકામાં બોલિવુડની બેસ્ટ એક્ટ્રેસમાંથી એક હતી. સારાના માતા-પિતાએ વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા. સારાના ભાઈનું નામ ઈબ્રાહિમ અલી ખાન છે. સિનેમાની દુનિયામાં આવતા પહેલા પટૌડી યુવતીએ 2016માં ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

સારા અલી ખાન એક ભારતીય બોલીવુડ એક્ટ્રેસ છે. સારાએ વર્ષ 2018માં કેદારનાથ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. સારા બોલિવુડના છોટે નવાબ સૈફ અલી ખાન અને એંસીના દાયકાની એક્ટ્રેસ અમૃતા સિંહની પુત્રી અને શર્મિલા ટાગોરની પૌત્રી છે.

સારાએ 2018માં આવેલી ફિલ્મ કેદારનાથથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સારાની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો, આ ફિલ્મ માટે સારાને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ પછી સારાએ રણવીર સિંહ સાથે સિમ્બા ફિલ્મમાં કામ કર્યું હતું.

Read More
Follow On:

Breaking News : શું સારા અલી ખાન હવે કેદારનાથ જઈ શકશે નહી? દર્શન માટે ‘એફિડેવિટ’ રજૂ કરવું પડશે

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન હવે કેદારનાથ મંદિરમાં દર્શન કરવા મુશ્કેલ છે. આનું કારણ બદ્રીનાથ -કેદારનાથ મંદિર કમિટીના ચેરમેનનું નિવેદન છે. ત્યારબાદ આને લઈ હવે ચર્ચાઓ શરુ થઈ છે. તો શું હવે સારા અલી ખાન કેદારનાથ મંદિરની મુલાકાત નહી લઈ શકે.

Golmaal 5 Cast: સાવકી માતા સાથે એક જ ફિલ્મમાં જોવા મળશે સારા અલીખાન? રોહિત શેટ્ટીએ આપી હિન્ટ

નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીએ હવે તેમની સફળ ફ્રેન્ચાઇઝી, "ગોલમાલ 5" પર કામ શરૂ કરી દીધું છે. નવીનતમ માહિતી એ છે કે નિર્માતાઓએ કરીના કપૂર ખાન અને સારા અલી ખાનને ફિલ્મમાં લેવાનો નિર્ણય લીધો છે. હાલમાં બંને અભિનેત્રીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે.

માતા, પિતા, દાદી, બહેન, ફઈ, ફુઆ અને સાવકી માતા પણ બોલવિુડ અભિનેત્રી, આવો છે પાવરફુલ અભિનેતાનો પરિવાર

ઇબ્રાહિમ અલી ખાનનો જન્મ બોલિવૂડના એક દિગ્ગજ પરિવારમાં થયો હતો. તેમના પિતા સૈફ અલી ખાન અને માતા અમૃતા સિંહ, બંને ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરા છે.તો આજે આપણે ઇબ્રાહિમ અલી ખાનના પરિવાર વિશે વિસ્તારથી જાણીશું.

RakshaBandhan 2025 : બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ ભાઈ-બહેનોની જોડી જુઓ ફોટો, લોકપ્રિયતામાં એકબીજાને આપે છે ટકકર

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. તો ચાલો જાણીએ બોલિવુડની કેટલીક ફેમસ ભાઈ બહેનની જોડી વિશે જે ટેલેન્ટમાં એકબીજાને ટકકર આપે છે.

Stock Market: બોલિવૂડ સેલેબ્સ મેદાનમાં ઉતર્યા ! આ IPOમાં શાહરૂખથી અમિતાભ સુધી બધાએ કરોડો દાવ પર લગાડ્યા – શું તમે પણ રોકાણ કરશો?

શેરબજારમાં એક એવો IPO આવ્યો છે કે, જેમાં બોલિવૂડના દિગ્ગજો પણ રોકાણ કરવા ઉતરી ગયા છે. શાહરૂખ ખાનથી લઈ અમિતાભ બચ્ચન સુધીના અનેક સ્ટાર્સે કરોડોનું રોકાણ કર્યું છે.

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">