Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : આખી સીઝનમાંથી બહાર થયા બાદ ગાયકવાડનું પહેલું નિવેદન, ધોની માટે કહી આ વાત

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યારસુધી કુલ 5 મેચ રમી છે. જેમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી છે અને 4માં હાર મળી છે. હવે સીઝન વચ્ચે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ બહાર થઈ ગયો છે.

IPL 2025 : આખી સીઝનમાંથી બહાર થયા બાદ ગાયકવાડનું પહેલું નિવેદન, ધોની માટે કહી આ વાત
Follow Us:
| Updated on: Apr 11, 2025 | 11:52 AM

આઈપીએલ 2025 વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને કોણીમાં ફેક્ચર થયું છે. જેના કારણે તે આખી સીઝનમાંથી બહાર થયો છે. સીએસકેએ મહેન્દ્ર સિંહ ધોની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીઝન વચ્ચે ધોનીને કેપ્ટનની જવાબદારી સોંપી છે.

CSKના ચાહકો માટે આ ગિફટથી કાંઈ ઓછું નથી. હવે દિગ્ગજ ધોની ફરી એક વખત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બીજી બાજુ ગાયકવાડ ભલે ઈજાગ્રસ્ત થયો હોય. પરંતુ તે ટીમમાં રહેશે. આ વાતનો ખુલાસો ખુદ ઋતુરાજ ગાયકવાડે કર્યો છે.

અહીં મુસ્લિમ છોકરીઓ અન્ય ધર્મના લોકો સાથે કરી શકે છે લગ્ન...
દુનિયામાં ગમે ત્યાં નોકરી મેળવવી છે સરળ, આ 5 ભાષાઓ શીખી લો
Jio Recharge Plan: 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનમાં દરરોજ મળશે 2GB ડેટા
Bunker Raid : નક્સલીઓનું બંકર અંદરથી કેવું હોય છે?
Kitchen Vastu Tips: રસોડામાં કાળો પથ્થર મૂકવામાં આવે તો શું થાય છે?
બાળકો પર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો કયા સંકેતો દેખાય છે?

આઈપીએલમાંથી બહાર થવાથી દુખી છે ગાયકવાડ

ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઋતુરાજ ગાયકવાડનો એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેમણે કહ્યું બધાને નમસ્કાર. કોણીની ઈજાને કારણે તે આઈપીએલમાંથી બહાર થયો છે. આ કારણે તે ખુબ દુખી છે. અત્યારસુધી સપોર્ટ કરવા બદલ આભાર, અમે થોડા સમથી સંધર્ષ કરી રહ્યા છે પરંતુ તમે બધા જાણો છો કે, હવે ટીમનો એક યુવા વિકેટકીપર લીડ કરી રહ્યો છે. આશા છે જલ્દી સારું પરિણામ જોવા મળશે. હું ટીમ સાથે રહીશ અને તેનું સંપૂર્ણ સમર્થન કરીશ.

ગાયકવાડે ધોનીને ગણાવ્યો યુવા વિકેટકીપર

ઋતુરાજ ગાયકવાડે મહેન્દ્ર સિંહ ધોનીને યુવા વિકેટકીપર કહ્યો છે. જ્યારે તેની ઉંમર 43 વર્ષની છે. આ ઉંમરે પણ ધોની એકદમ ફિટ છે. તેની સ્ફુર્તિ મેદાનમાં જોવા મળે છે. ગાયકવાડે કહ્યું કે, પાક્કું છે કે, તે આ સ્થિતિમાંથી બહાર નીકળશે. પરંતુ તમે જાણો છો કે, કેટલીક વસ્તુઓ કંટ્રોલમાં હોતી નથી. ડગ આઉટથી ટીમનું સમર્થન કરવા માટે ઉત્સુક છું આશા છે કે, આ સીઝન સારી રહે.

CSK માટે 19 મેચમાં કેપ્ટનશીપ કરી છે

ઋતુરાજ ગાયકવાડે આઈપીએલમાં અત્યારસુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 19 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં 8માં જીત મેળવી છે અને 11માં હારનો સામનો કરવો પડ્યો છે. ગત્ત સીઝનમાં તે સીએસકેનો કેપ્ટન હતો.ત્યારે પણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. હાલમાં આ સીઝનમાં પણ તેની કેપ્ટનશીપમાં ટીમે 5 મેચ રમી છે.તેમાંથી 4માં હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2025માં સૌથી મોટી ઉંમરના ખેલાડીનો આવો છે પરિવાર ,બહેન છે શિક્ષક,ધોનીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">