નીટ
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) આયોજન NEET UG અને NEET PG તરીકે કરવામાં આવે છે. NEETની પરીક્ષા મેડીકલ શિક્ષણ માટે ફરજીયાત છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ અને નેશનલ મેડિકલ કમિશન દ્વારા દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે.
NEET UG પરીક્ષાના ગુણનો ઉપયોગ MBBSમાં પ્રવેશ માટે થાય છે. જ્યારે NEET PG એક્ઝામ માર્ક્સના આધાર પર MS, MD વગેરે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં એન્ટ્રી મળે છે. બંને અભ્યાસક્રમોમાં એન્ટ્રી, પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે કાઉન્સેલિંગથી કરવામાં આવે છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ એક્ઝામ આપે છે.
Psychologist and Psychiatrist: સાયકોલોજિસ્ટ અને સાઈકિયાટ્રિસ્ટ વચ્ચે શું તફાવત છે? જાણો કે દરેક માટે ક્યો કોર્ષ બેસ્ટ છે
Psychologist and Psychiatrist: આજકાલ લોકો માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલ્લેઆમ ચર્ચા કરી રહ્યા છે અને જરૂર પડ્યે પ્રોફેશનલ મદદ લેવાનું પસંદ કરે છે. આના કારણે મેન્ટલ હેલ્થ એક્સપર્ટની માગ વધી છે. ચાલો સાયકોલોજિસ્ટ અને સાઈકિયાટ્રિસ્ટ વચ્ચેના તફાવત જોઈએ. દરેક માટે કયું શિક્ષણ જરૂરી છે?
- Meera Kansagara
- Updated on: Oct 21, 2025
- 11:47 am
NEET રજીસ્ટ્રેશનની તારીખ એક સપ્તાહ લંબાવવાની વાલીઓએ કરી માગ, હાઈકોર્ટ જવાની પણ બતાવી તૈયારી
રાજ્યમાં NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશનને લઈને વિવાદ થયો છે. રજિસ્ટ્રેશનની તારીખ ચુકી ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ તારીખ લંબાવવાની માગ કરી છે. તારીખ ચુકી જવા પાછળ વાલીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અને NEET રજીસ્ટ્રેશન એક સાથે આવી જવાનું કારણ આપ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 7:42 pm