Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET રજીસ્ટ્રેશનની તારીખ એક સપ્તાહ લંબાવવાની વાલીઓએ કરી માગ, હાઈકોર્ટ જવાની પણ બતાવી તૈયારી

રાજ્યમાં NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશનને લઈને વિવાદ થયો છે. રજિસ્ટ્રેશનની તારીખ ચુકી ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ તારીખ લંબાવવાની માગ કરી છે. તારીખ ચુકી જવા પાછળ વાલીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અને NEET રજીસ્ટ્રેશન એક સાથે આવી જવાનું કારણ આપ્યુ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2025 | 7:42 PM

મેડિકલ અને ડેન્ટલ અભ્યાસ માટેની NEET (National Eligibility cum Entrance Test) પરીક્ષા 4 મે, 2025ના રોજ યોજાવાની છે., અનેક વિદ્યાર્થીઓ હજુ સુધી રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ એક અઠવાડિયા લંબાવવાની માગ ઉઠાવી છે.

ગુજરાત બોર્ડની પરીક્ષા અને NEET રજીસ્ટ્રેશન એક સાથે આવી જતા વિલંબ

NEET માટે 7 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2025 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષા અને NEET રજીસ્ટ્રેશનની મુદત એકસાથે આવી જતાં ઘણી વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શક્યા નથી. તદ્દઉપરાંત, જ્ઞાતિ પ્રમાણપત્ર અને એલીજીબીલીટી સર્ટિફિકેટને લઈને વિધાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આ વર્ષે NTA દ્વારા પ્રથમવાર જ્ઞાતિ પ્રમાણપત્ર અને એલીજીબીલીટી સર્ટિફિકેટ ફરજિયાત રાખવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા લાંબી હોવાથી ઘણા વિધાર્થીઓ પૂરતા દસ્તાવેજ તૈયાર ન કરી શક્યા અને રજીસ્ટ્રેશન છોડવુ પડ્યુ હોવાની દલીલ વાલીઓ કરી રહ્યા છે.

વાલીઓએ NTA સમક્ષ રજીસ્ટ્રેશન પુનઃ ખોલવાની માંગ કરી

વિધાર્થીઓના વાલીઓએ NTA સમક્ષ રજીસ્ટ્રેશનની તારીખ ફરી એક અઠવાડિયા માટે લંબાવવાની વિનંતી કરી છે, જેથી બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરવાની તક મળે. જો NTA દ્વારા રજીસ્ટ્રેશન માટે મુદત ન વધારાય, તો વાલીઓ હાઈકોર્ટમાં અરજી કરવા માટે તૈયારી કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે વિધાર્થીઓની ભવિષ્ય સાથે ન્યાય થવો જોઈએ અને તક મળે તે જરૂરી છે. હવે જોવુ રહ્યુ કે NTA વાલીઓની માગ સ્વીકારશે કે નહીં.

શિખર ધવન સાથે ફરી જોવા મળી સોફી શાઈન, શેર કર્યો લગ્નનો ફોટો
Astrology of moles : શરીર પર તમારે આ જગ્યાએ તલ છે ? તો થશે મોટો લાભ
Chaitra Navratri 2025: શું નવરાત્રિ દરમિયાન લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાય?
ઘરમાં લવિંગની સાથે પ્રગટાવો આ વસ્તુ, તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે!
Summer Season: ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ?
શું Power Bank ખરેખર ફોનને નુકસાન પહોંચાડે છે?

With Input- Narendra Rathod- Ahmdabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ
અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ
મંજુસર ગામે GIDC આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર ગામે GIDC આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ
નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું 
નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું 
ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા
ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">