AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતંગ મહોત્સવ

પતંગ મહોત્સવ

ગુજરાતમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વને લઈ, રાજ્યના અનેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાય છે. દર વર્ષે ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરીના 7 દિવસ પહેલાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરુ થાય છે. તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

પતંગ મહોત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને વિદેશી પતંગબાજો પણ ભાગ લેતા હોય છે. દર વર્ષે જુદા જુદા દેશના વિવિધ પ્રકારના વિશાળ પતંગો હવામાં ઉડાવવાના કરતબ પતંગબાજો આ મહોત્વ દરમિયાન દર્શાવતા હોય છે. પતંગ મહોત્સવ યોજવાનો એક હેતુ ગુજરાતમાં પ્રવાસન પ્રવૃતિને વેગ આપવાનો પણ હોય છે.

કાઈટ ફ્લાયર્સ વિવિધ રંગબેરંગી આકર્ષક પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવતા હોય છે. વિવિધ થીમ પર આ પતંગોત્સવ યોજાતા રહેતા હોય છે.

Read More

પતંગની સાથે સાથે પવન અને આકાશ પણ તૈયાર ! હવામાન વિભાગની આગાહી બાદ પતંગપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ – જુઓ Video

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિયાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને આપી લાખોની ગિફ્ટ, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થયા હતા.જર્મન ચાન્સલરને પીએમ મોદીએ પટોળું ગિફ્ટ કર્યું હતુ.

Breaking News : 12 જાન્યુઆરીએ અમદાવાદનો આ રસ્તો બંધ રહેશે, ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ જાણો કારણ

વાડજ મોડથી આંબેડકર બ્રિઝ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંધ રહેશે. વાડજ સર્કલથી આશ્રમ રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે, 12 જાન્યુઆરીના રોજ કેમ રિવરફ્રન્ટ વેસ્ટ રોડ બંધ રહેશે

Bharuch : મકરસંક્રાંતિ પહેલા ચેતવણીરૂપ ઘટના, પતંગ ચગાવતા ધાબા પરથી બાળક પડી જતા ગંભીરરીતે ઈજાગ્રસ્ત – જુઓ Video

આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે એક દુર્ઘટના સર્જાઈ હતી. ધાબા પરથી 10 વર્ષીય બાળક નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર મળતા બાળકનો બચાવ થતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">