AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: હાર બાદ કોઇ રડી પડ્યુ તો કોઇ દુઃખી થઇને મેદાન પર જ સુઇ ગયુ, દિલ્હી કેપિટલ્સની ટીમને છેક કિનારે આવીને ચૂકી ગયાનો અફસોસ

દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) ટીમ 2019 થી સતત IPL પ્લેઓફમાં સ્થાન બનાવી રહી છે. પરંતુ અત્યાર સુધી તે તેના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 8:59 AM
Share
IPL2021 નો હવે અંત આવી ચૂક્યો છે.  આ સીઝનના વિજેતા એક દિવસ પછી મળશે.  ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) ક્વોલિફાયર-1 માં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ક્વોલિફાયર-2 માં દિલ્હીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે દિલ્હીનું પોતાનું પ્રથમ ટાઇટલ જીતવાનું સપનું વિખેરાઈ ગયું. દિલ્હી 2019 થી સતત IPL પ્લેઓફ રમી રહ્યું છે. તે ગયા વર્ષે પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી.

IPL2021 નો હવે અંત આવી ચૂક્યો છે. આ સીઝનના વિજેતા એક દિવસ પછી મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) ક્વોલિફાયર-1 માં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ક્વોલિફાયર-2 માં દિલ્હીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે દિલ્હીનું પોતાનું પ્રથમ ટાઇટલ જીતવાનું સપનું વિખેરાઈ ગયું. દિલ્હી 2019 થી સતત IPL પ્લેઓફ રમી રહ્યું છે. તે ગયા વર્ષે પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી.

1 / 6
મેચ બાદ દિલ્હીના ખેલાડીઓના ચહેરા ઉદાસ દેખાતા હતા. ટાઇટલ ન જીતવાનું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ.  હાર બાદ ટીમના તમામ ખેલાડીઓ દુઃખી હતા અને તેમના ચહેરા આ વિશે જણાવી રહ્યા હતા. આ તસવીરમાં શ્રેયસ અય્યર, જે ગત સિઝનમાં ટીમનો કેપ્ટન હતો, તે ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે છે અને તેને ભેટીને તેનું દુઃખ શેર કરી રહ્યો છે.

મેચ બાદ દિલ્હીના ખેલાડીઓના ચહેરા ઉદાસ દેખાતા હતા. ટાઇટલ ન જીતવાનું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ. હાર બાદ ટીમના તમામ ખેલાડીઓ દુઃખી હતા અને તેમના ચહેરા આ વિશે જણાવી રહ્યા હતા. આ તસવીરમાં શ્રેયસ અય્યર, જે ગત સિઝનમાં ટીમનો કેપ્ટન હતો, તે ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે છે અને તેને ભેટીને તેનું દુઃખ શેર કરી રહ્યો છે.

2 / 6
આવેષ ખાને આ સિઝનમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં તે બીજા ક્રમે છે. આ સિઝનમાં રમાયેલી 16 મેચમાં આવેશે 21 વિકેટ પોતાના નામે કરી હતી. ક્વોલિફાયર-2 માં તેણે ચાર ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી.

આવેષ ખાને આ સિઝનમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં તે બીજા ક્રમે છે. આ સિઝનમાં રમાયેલી 16 મેચમાં આવેશે 21 વિકેટ પોતાના નામે કરી હતી. ક્વોલિફાયર-2 માં તેણે ચાર ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી.

3 / 6
હાર બાદ કેટલાક ખેલાડીઓ દુ:ખી થઇને મેદાન પર સૂઈ ગયા હતા. જે ફોટોમાં જોઈ શકાય છે. દેખીતી રીતે, તેના પ્રથમ ખિતાબની શોધમાં, આટલા નજીક આવવું અને દૂર રહેવું દરેક ખેલાડીને દુખ પહોંચાડે છે.

હાર બાદ કેટલાક ખેલાડીઓ દુ:ખી થઇને મેદાન પર સૂઈ ગયા હતા. જે ફોટોમાં જોઈ શકાય છે. દેખીતી રીતે, તેના પ્રથમ ખિતાબની શોધમાં, આટલા નજીક આવવું અને દૂર રહેવું દરેક ખેલાડીને દુખ પહોંચાડે છે.

4 / 6
આ સિઝનની શરૂઆતમાં ઐય્યર ઘાયલ થયો હતો અને તેથી જ પંતને કેપ્ટનશિપની તક મળી હતી. ઐય્યરના પાછા ફર્યા બાદ પણ કેપ્ટનશીપ પાછી મળી નહોતી. આ ફોટોમાં પોન્ટિંગ પોતાના કેપ્ટનને સાંત્વના આપતો જોવા મળી રહ્યો છે.

આ સિઝનની શરૂઆતમાં ઐય્યર ઘાયલ થયો હતો અને તેથી જ પંતને કેપ્ટનશિપની તક મળી હતી. ઐય્યરના પાછા ફર્યા બાદ પણ કેપ્ટનશીપ પાછી મળી નહોતી. આ ફોટોમાં પોન્ટિંગ પોતાના કેપ્ટનને સાંત્વના આપતો જોવા મળી રહ્યો છે.

5 / 6
પંતે તેની કેપ્ટનશીપમાં ટીમ અહીં પહોંચી હતી. બધાએ તેની કેપ્ટન્સીની પ્રશંસા કરી. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ બાદ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારે ઘણા દિગ્ગજોએ પંતનું નામ ટીમ ઈન્ડીયાના આગામી કેપ્ટનોની યાદીમાં મૂક્યું. આઈપીએલનો ખિતાબ ન જીતવા બદલ પંતને કેટલો અફસોસ છે તે આ ફોટો પરથી સમજી શકાય છે.

પંતે તેની કેપ્ટનશીપમાં ટીમ અહીં પહોંચી હતી. બધાએ તેની કેપ્ટન્સીની પ્રશંસા કરી. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ બાદ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારે ઘણા દિગ્ગજોએ પંતનું નામ ટીમ ઈન્ડીયાના આગામી કેપ્ટનોની યાદીમાં મૂક્યું. આઈપીએલનો ખિતાબ ન જીતવા બદલ પંતને કેટલો અફસોસ છે તે આ ફોટો પરથી સમજી શકાય છે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">