IND vs SL: રોહિત શર્મા કેપ્ટનશીપમાં ચમક્યો પરંતુ આ બોલર તેની પર પડી રહ્યો છે ભારે, જાણો આંકડાનો ખેલ

ભારતે ધર્મશાળામાં બીજી T20Iમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની આ સતત ત્રીજી શ્રેણી જીત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:54 AM
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્ણ સમયના કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ના યુગની શાનદાર શરૂઆત થઈ છે. જ્યારથી હિટમેને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી સતત જીત મળી રહી છે. ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ જેટલી મેચોની કેપ્ટનશીપ કરી છે તેમાં એકપણ મેચ હાર્યું નથી. શ્રીલંકા સામે ( India Vs Sri Lanka) ની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે (Indian Cricket Team) શાનદાર જીત નોંધાવી અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. પરંતુ શ્રીલંકાનો આ બોલર રોહિત શર્મા પર ભારે પડી રહ્યાનો વસવસો સતાવી રહ્યો છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્ણ સમયના કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ના યુગની શાનદાર શરૂઆત થઈ છે. જ્યારથી હિટમેને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી સતત જીત મળી રહી છે. ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ જેટલી મેચોની કેપ્ટનશીપ કરી છે તેમાં એકપણ મેચ હાર્યું નથી. શ્રીલંકા સામે ( India Vs Sri Lanka) ની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે (Indian Cricket Team) શાનદાર જીત નોંધાવી અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. પરંતુ શ્રીલંકાનો આ બોલર રોહિત શર્મા પર ભારે પડી રહ્યાનો વસવસો સતાવી રહ્યો છે

1 / 5
ધર્મશાળામાં જીત સાથે, રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ઘરેલુ જીત નોંધાવનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે તેની 17મી મેચમાં રેકોર્ડ 16મી જીત નોંધાવીને ઈયોન મોર્ગન અને કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.

ધર્મશાળામાં જીત સાથે, રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ઘરેલુ જીત નોંધાવનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે તેની 17મી મેચમાં રેકોર્ડ 16મી જીત નોંધાવીને ઈયોન મોર્ગન અને કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.

2 / 5
એટલું જ નહીં, રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સતત ત્રીજી શ્રેણી જીતી હતી. આ પહેલા નવેમ્બરમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0 થી અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝને 3-0 થી હરાવ્યું હતું.

એટલું જ નહીં, રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સતત ત્રીજી શ્રેણી જીતી હતી. આ પહેલા નવેમ્બરમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0 થી અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝને 3-0 થી હરાવ્યું હતું.

3 / 5
ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સતત 11મી જીત છે. T20 વર્લ્ડ કપમાં ભારતે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે અને ત્યારથી તે એકપણ મેચ હારી નથી. એટલું જ નહીં, 2019 પછી ઘરઆંગણે ભારતની આ સતત સાતમી T20 શ્રેણી જીત છે.

ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સતત 11મી જીત છે. T20 વર્લ્ડ કપમાં ભારતે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે અને ત્યારથી તે એકપણ મેચ હારી નથી. એટલું જ નહીં, 2019 પછી ઘરઆંગણે ભારતની આ સતત સાતમી T20 શ્રેણી જીત છે.

4 / 5
જો કે, આ મેચ રોહિત શર્મા માટે વ્યક્તિગત રીતે સારી ન હતી અને તે પ્રથમ જ ઓવરમાં ઝડપી બોલર દુષ્મંત ચમીરા દ્વારા બોલ્ડ થયો હતો. આ રેકોર્ડ પાંચમી વખત છે જ્યારે ચમીરાએ રોહિતને આઉટ કર્યો છે. રોહિત શર્માએ T20માં અત્યાર સુધી રોહિતને 26 બોલ ફેંક્યા છે, જેમાં માત્ર 32 રન જ બનાવ્યા છે, જ્યારે તે 5 વખત આઉટ થયો છે.

જો કે, આ મેચ રોહિત શર્મા માટે વ્યક્તિગત રીતે સારી ન હતી અને તે પ્રથમ જ ઓવરમાં ઝડપી બોલર દુષ્મંત ચમીરા દ્વારા બોલ્ડ થયો હતો. આ રેકોર્ડ પાંચમી વખત છે જ્યારે ચમીરાએ રોહિતને આઉટ કર્યો છે. રોહિત શર્માએ T20માં અત્યાર સુધી રોહિતને 26 બોલ ફેંક્યા છે, જેમાં માત્ર 32 રન જ બનાવ્યા છે, જ્યારે તે 5 વખત આઉટ થયો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">