Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો

પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી. આ પણ વાંચો : સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ […]

ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:43 AM

પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી.

આ પણ વાંચો : સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે

ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતે ખભેથી જવાનોના કોફીન ઉચક્યા હતાં.આ તસ્વીરો ભાગ્યે જ જોવા મળી છે. કેન્દ્ર સરકાર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યું છે. જેને જોતાં આગામી સમયમાં દેશ મજબૂત પગલાં લઈ શકે છે.

ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા !
Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ

Home Minister Rajnath Singh and J&K DGP Dilbagh Singh lend a shoulder to mortal remains of a CRPF soldier in Budgam. #PulwamaAttack #JammuAndKashmir

Home Minister Rajnath Singh and J&K DGP Dilbagh Singh lend a shoulder to mortal remains of a CRPF soldier in Budgam. #PulwamaAttack #JammuAndKashmir

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १५ फेब्रुवारी, २०१९

રાજનાથ સિંહે હુમલા બાદ જ કહ્યું હતું કે, આ આતંકી હુમલામાં શામેલ લોકોને બક્ષવામાં નહીં આવે. શહીદોના બલીદાનનો બદલો લેવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉચ્ચ કક્ષાની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક બાદ એક સભામાં કહ્યું હતું કે, સુરક્ષાબળોને એક્સન લેવાની સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે.

[yop_poll id=1454]

g clip-path="url(#clip0_868_265)">