ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો

પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી. આ પણ વાંચો : સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ […]

ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:43 AM

પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી.

આ પણ વાંચો : સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે

ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતે ખભેથી જવાનોના કોફીન ઉચક્યા હતાં.આ તસ્વીરો ભાગ્યે જ જોવા મળી છે. કેન્દ્ર સરકાર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યું છે. જેને જોતાં આગામી સમયમાં દેશ મજબૂત પગલાં લઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Home Minister Rajnath Singh and J&K DGP Dilbagh Singh lend a shoulder to mortal remains of a CRPF soldier in Budgam. #PulwamaAttack #JammuAndKashmir

Home Minister Rajnath Singh and J&K DGP Dilbagh Singh lend a shoulder to mortal remains of a CRPF soldier in Budgam. #PulwamaAttack #JammuAndKashmir

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १५ फेब्रुवारी, २०१९

રાજનાથ સિંહે હુમલા બાદ જ કહ્યું હતું કે, આ આતંકી હુમલામાં શામેલ લોકોને બક્ષવામાં નહીં આવે. શહીદોના બલીદાનનો બદલો લેવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉચ્ચ કક્ષાની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક બાદ એક સભામાં કહ્યું હતું કે, સુરક્ષાબળોને એક્સન લેવાની સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે.

[yop_poll id=1454]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">